સુરતઃ નાગરિકોને સુખ, શાંતિનો અહેસાસ કરાવવા માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરના લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવી એ મારી નૈતિક ફરજ છે
Related Posts
હર ઘર તિરંગા ૦૦૦૦ રબારી વર્કની પાબી બેગથી વિશ્વવિખ્યાત બનેલા કચ્છના પાબીબેન રબારીની દેશવાસીઓને ઘર ઘર તિરંગા લહેરાવવા અપીલ ૦૦૦૦…
आज का मुख्य समाचार
🇮🇳🇮🇳 *Tv9 Gujarat*🇮🇳🇮🇳 -▪️आज की आज, कल की कल▪️ ✒️ *संजीव राजपूत-सीईओ* *Tv9 Gujarat* आज अय्योध्या राम…
QS સ્ટાર રેટિંગ્સમાં ફાઈવ સ્ટાર્સ પ્રાપ્ત કરનારી પ્રથમ ભારતીય યુનિવર્સિટી બની KIIT.
*QS સ્ટાર રેટિંગ્સમાં ફાઈવ સ્ટાર્સ પ્રાપ્ત કરનારી પ્રથમ ભારતીય યુનિવર્સિટી બની KIIT.* ભુવનેશ્વર: KIIT ડીમ્ડ યુનિવર્સિટી, પ્રતિષ્ઠિત ક્યૂ.એસ. સ્ટાર રેટિંગ્સ…
