સુરતઃ નાગરિકોને સુખ, શાંતિનો અહેસાસ કરાવવા માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરના લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવી એ મારી નૈતિક ફરજ છે
Related Posts
કેન્સર સામે સતર્કતા” ગુજરાત પ્રેસ અકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના સહયોગથી પરિસંવાદ યોજાયો
અમદાવાદ: ભારતમાં 2020માં 13 લાખ કેન્સરના નવા કેસ નોંધાયા છે અને 2030 સુધીમાં આ આંક 15 લાખ સુધી પહોંચી શકે…
સોલા સિવીલ હોસ્પિટલ માં કોરોના વોડૅ માં દદીઁ ના સગા એ રાત્રે ડોક્ટર અને સ્ટાફ ને માર મારતા આખી રાત ડોકટર અને સ્ટાફ હડતાળ ઉપર
સોલા સિવીલ હોસ્પિટલ માં કોરોના વોડૅ માં દદીઁ ના સગા એ રાત્રે ડોક્ટર અને સ્ટાફ ને માર મારતા આખી રાત…
રાજકોટના ફાયર અધિકારી હાર્દિક ગઢવીના પુત્ર રુદ્રનો આજે જન્મદિવસ
જીએનએ અમદાવાદ: અમદાવાદ ખાતે સ્થાયી અને રાણેસર ગામના વતની હાલ રાજકોટ શહેર ખાતે ફાયર સ્ટેશન અધિકારી તરીકે ફરજમાં કાર્યરત હાર્દિક…
