સુરતઃ નાગરિકોને સુખ, શાંતિનો અહેસાસ કરાવવા માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરના લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવી એ મારી નૈતિક ફરજ છે
Related Posts
આજ કાલના દિવસોમાં સરકાર તમામ નિયમોને લઈને સખ્ત બની છે, ત્યારે હવે ઉત્તર પ્રદેશ સરકારે એક નવો નિયમ બહાર પાડ્યો…
એશિયાની સૌથી મોટી વડોદરાની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસબેડામાં દોડધામ
 વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલી એશિયાની સૌથી મોટી કોર્ટ એવી વડોદરા કોર્ટના બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ મચી જવા…
વડોદરાની SSG હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં આગ આગ લગાતા ભારે દોડધામ.
વડોદરાની SSG હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં આગ આગ લગાતા ભારે દોડધામ હોસ્પિટલમાં વીજ પુરવઠો બંધ કરાયો શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું…
