સુરતઃ નાગરિકોને સુખ, શાંતિનો અહેસાસ કરાવવા માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરના લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવી એ મારી નૈતિક ફરજ છે
Related Posts
*ઉદ્યોગોને કારણે રોજગારી મળે છે તેવા વાઈબ્રન્ટ તાયફાનો ફૂગ્ગો ફૂટી ગયો*
વાયબ્રન્ટ ગુજરાત યોજી દર વર્ષે એવા બણગાં ફુંકવામાં આવે છેકે, ઉદ્યોગોને કારણે ગુજરાતના યુવાઓને રોજગારી મળશે. આ ઉપરાંત સરકાર પણ…
તિલકવાડા તાલુકાના કામસોલી ગામની સીમમાં ખેતરોમાંથી કેબલ વાયરની ચોરીની ફરિયાદ નોંધાતા ચકચાર.
રાજપીપળા, તા.7 તિલકવાડા તાલુકાના કામસોલી ગામની સીમમાં ખેતરોમાં થી કેબલ વાયરની ચોરીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં…
અમદાવાદ જિલ્લામાં ૧૫ થી ૧૮ વયજૂથના ૧,૦૫,૫૭૮ બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક.
**જીએનએ અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને રસીકરણથી રક્ષણ મળી રહે તે માટે તા.…
