Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

*રાજકોટ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોતનો મામલો..* મૃતક દર્દીનો આવ્યો રિપોર્ટ નેગેટિવ.. 65 વર્ષના વાંકાનેરના દર્દીનું થયું મૃત્યુ…

🅱️Breaking ; *રાજકોટ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોતનો મામલો..* મૃતક દર્દીનો આવ્યો રિપોર્ટ નેગેટિવ.. 65 વર્ષના વાંકાનેરના દર્દીનું થયું મૃત્યુ……

કોરોના વાયરસ સંદર્ભે કોઇપણ પ્રકારની ફરિયાદ સહાય માટે રાજપીપલા કલેક્ટર કચેરી – જિલ્લા પંચાયત અને તાલુકા મામલતદાર કચેરીઓમાં રાઉન્ડ-ધી-ક્લોક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરાયો .

કોરોના વાયરસ ના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે ડિઝાસ્ટર…

દુઃખ મુક્તિ માટે શું કરશો? શિલ્પા શાહ – ડિરેક્ટર ઇન્ચાર્જ એચ. કે. બીબીએ કોલેજ

આપણે સૌ જાણીએ છીએ કે જીવનની તમામ પીડાઓનું મુખ્ય કારણ આપણો મોહ કે આસક્તિ છે. એટલે કે કોઈ વસ્તુ, વ્યક્તિ…

લોકડાઉન નો સદ્ઉપયોગ. – અશોક ખાંટ.

‘ફ્રી ટાઈમ એક્સરસાઇઝ’ ના નામથી કેટલાક સમયથી વલ્લભ વિદ્યાનગર સ્થિત જાણીતા ચિત્રકાર અશોક ખાંટ ચિત્રકલા ક્ષેત્રે મહત્વનું અંગ કહી શકાય…

15/04/20 સુઘી ઘરે રહો એનજોય કરો👇🏻 ગુજરાતી નાટક.

*ગુજરાતી નાટક* આ ફેમિલી ફેન્ટાસીક છે https://youtu.be/BLMv_r8HFVA બા રિટાયર થાય છે https://youtu.be/nrAMC6pAn0Y બાએ મારી બાઉન્ડ્રી ચુપ રહો ખુશ રહો https://youtu.be/8TKi-vuqQKE…

કોરોના માનવતા વિશેષ અહેવાલ :

રાજપીપલામા માનવતાનો સાદ કોરોનાની હાલની પરિસ્થિતિમાં અંદાજે ૨૦૦ જેટલી જરૂરિયાતમંદ વ્યક્તિઓને બે સમયનું ભોજન અને ચા-નાસ્તો પુરો પાડતી રાજપીપલાની બર્ક…

*“રામકૃષ્ણ આશ્રમ દ્વારા કોરોના રાહત કામગીરીના પગલે પારેવડા ના ૧૮૦ વાદી પરિવારોને જીવનજરૂરી કીટનું વિતરણ”*

કોરોના વાયરસ ને અટકાવવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના પગલે રામકૃષ્ણ આશ્રમ ,રાજકોટ દ્વારા તારીખ ૩૦ માર્ચ સોમવારના રોજ રાજકોટની ભાગોળે આવેલા…

TRACKING MUKESH PADSALA: *સર્જાત્મક ક્વોરોન્ટાઈન* અથવા *તનાવ મુક્ત ક્વોરોન્ટાઈન*

કોવિદ-૧૯ ના કારણે હાલ માં સરકારશ્રી દ્વારા તારીખ ૨૫-૩-૨૦૨૦ થી તારીખ ૧૪-૪-૨૦૨૦ સુધી સમગ્ર દેશ માં લોક ડાઉન જાહેર કરવામાં…

ધીરજ : નિરવ જે. શાહ (એમ.કોમ. બી.એડ.) લેખક, શિક્ષક, મોટીવેશનલ સ્પીકર

ધીરજ ખૂટી ગઈ છે ? તો આ પાંચ લોકોને મળો… આપણે સૌ ક્યારેક ને ક્યારેક એક મહાન વ્યક્તિત્વ બનાવવા માંગીએ…