Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

*ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની પુત્રવધુએ વોચમેનને અડફેટે લીધો*

સુરતઃ કરંજના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની પુત્રવધૂએ એક હીરા ખાતાના વોચમેનને અડફેટે લેતાં ઇજા થઇ હતી. જોકે ધારાસભ્યના પુત્રે વોચમેનને સ્મીમેરમાં…

કોરોના વાયરસનો કહેર, ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ શૂટિંગ કેન્સલ કરવાનો છૂટ્યો આદેશ   Sureshvadher

કોરોના વાયરસનો કહેર તમામ પ્રકારના કામોને પ્રભાવિત કરી રહ્યો છે. હવે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીને 15 માર્ચ રવિવારે આગામી 19…

જિરાફ નો હર્નિયાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થતાં મોત થયું.

સફારી પાર્કમાં ચાર જિરાફમાંથી ત્રણના મોત થયા. વિદેશી પશુ-પક્ષીઓને અહીનું વાતાવરણ માફક આવતું નથી. રાજપીપલા તા, 15 વિશ્વની સૌથી ઊંચી…

દેડીયાપાડા રાલ્ડા ગામ ટેમ્પા તથા મોટરસાયકલ સાથે અકસ્માતમાં એક નું મોત, એકની હાલત ગંભીર.

ટેમ્પો ચાલક ફરાર. રાજપીપળા, તા. 15 દેડીયાપાડા તાલુકાના રાલ્ડા ગામ બસ સ્ટેન્ડ પાસે હાઈવે રોડ પૂરપાટ વેગે ધસી આવતા ટેમ્પા…

રાજપીપળા ગાંધીચોક પાસે જ તૂટી પડતા વીજ વાયરો તૂટી પડતા ચાર કલાક વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન.

લોકોનો રજાનો દિવસ રવિવાર બગાડયો. વીજ કંપનીએ સમારકામ કરી બપોરે વીજ પુરવઠો ચાલુ કરાતા રાહત રાજપીપળા,તા.15 રાજપીપળા ગાંધી ચોક પાસે…

છેલ્લા સાત વર્ષથી પ્રોહિબિશનના ગુનાના કામે કોસાડ (સુરત ) ના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલસીબી નર્મદા પોલીસ.

રાજપીપળા,તા.15 છેલ્લા સાત વર્ષથી પ્રોહિબિશનના ગુનાના કામે કોસાડ (સુરત) ના નાસતા ફરતા આરોપીને એલસીબીએ નર્મદા પોલીસે ઝડપી પાડી હતી. જિલ્લા…

ટાગોરનો કાલિદાસ પરત્વે લગાવ

રવીન્દ્રનાથ ટાગોર માટે વસંત એટલે હવાઓમાં તરવું, ફૂલોની સુવાસમાં આનંદિત થવું અને પૂર્ણિમાના પ્રકાશમાં પ્રકૃતિમય બનવું. ટાગોરનો પ્રકૃતિ પ્રેમની ચરમસીમા…