Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*કોન બનેગા કરોડપતિના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ*

નવી દિલ્હીઃ દિગ્ગજ ફિલ્મ સ્ટાર અને બોલીવુડના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન કોન બનેગા કરોડપતિ નામનો એક રિયાલીટી શો હોસ્ટ કરે…

*હવે આવકવેરા વિભાગના નિશાને અહેમદ પટેલઃ પાઠવ્યું સમન્સ*

નવી દિલ્હી: આવક વેરા વિભાગે પહેલી વખત કોઇ રાજકીય પાર્ટીના ખજાનચીને ધનસંગ્રહના મામલે નોટિસ પાઠવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સમન્સ…

*સંસદમાં કોંગ્રેસના સાત સાંસદોના સસ્પેન્શન પર સરકાર અડગ*

નવી દિલ્હીઃ કોંગ્રેસના સાત સાંસદોના સસ્પેન્શન પર સરકાર અડગ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો પોતાના અસંસદીય આચરણ માટે ક્ષમા પણ…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 562 રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવાની રાજવી પરિવારે કરી માંગ.

૩૧મી ઓક્ટોબર 2018 ના રોજ સ્ટેચ્યુના લોકાર્પણ વખતે દેશની અખંડિતતા મહત્વનું યોગદાન આપનારા 562 દેશી રજવાડાઓનું મ્યુઝિયમ સ્ટેચ્યુ પાસે બનાવવામાં…

નર્મદા આરોગ્ય વિભાગ કોરોના વાયરસ સામે લડવા સજ્જ, વિદેશથી આવેલો વ્યક્તિ ઓબ્ઝર્વેશન હેઠળ

ડેડીયાપાડાના ઈરાનથી પોતાની બિઝનેસ ટુર પતાવી પરત આવેલા 42 વર્ષીય શખ્સનું નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે કોરોના વાઈરસ મામલે ચેકીંગ કર્યું…

મુખ્ય અધિકારી વેરા વસુલાત મુદ્દે બન્યા આકરા, 2 મિલકત કરી સિલ

રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારી વેરા વસુલાત મુદ્દે બન્યા આકરા, 2 મિલકત કરી સિલ ઈન્ડ્સ ટાવર લિમિટેડ અને 13 હજાર મિલકત…

ગુજરાતમાં કોરોના વાયરસની બીમારી સામે પૂરતી દવાઓ અને સારવાર સુવિધાઓ સાથે તંત્ર સજજ

ગુજરાત માહિતી બ્યૂરો જિલ્લા માહિતી કચેરી,પાલનપુર ૬માર્ચ ૨૦૨૦ સમા.સંખ્યાનં.૧૩૫ ગુજરાતમાં કોરોના વાયરસની બીમારી સામે પૂરતી દવાઓ અને સારવાર સુવિધાઓ સાથે…

સ્ત્રીઓની પ્રગતિ એજ સમાજની પ્રગતિ છે : સંજય વકીલ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના વિમેન ડેવલપમેન્ટ સેલ દ્વારા “એકવીસમી સદીમાં સ્ત્રીઓનું સ્થાન” વિષય ઉપર વક્તવ્ય રાખવામાં આવ્યું…

*શું તમે જાણો છો કે શરીરમાં થતી કોઈપણ બીમારી વાત-પિત્તના બગડવાથી થાય છે?*

*વાત પિત્તની સૌથી ઉત્તમ દવા !!* વાત, પિત્ત, કફ આ ત્રણેને દોષ કહે છે. આ ત્રણેને ધાતુ પણ કહેવા આવે…