Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

કૃષિ ખર્ચ અને ભાવપંચના ચેરમેન વિજય પાઉલ શર્માની સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મૂલાકાત

વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના દર્શન કરી ધન્યતા અનુભવતા વિજય પાઉલ શર્મા ભારત સરકારના કૃષિ ખર્ચ અને ભાવપંચના…

રાજેન્દ્રનગર સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો

એકી સાથે પાંચ મકાનોના તાળાં તૂટયા ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લેવાઈ રાત્રે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવાની માંગ રાજપીપળા ખાતેઆવેલ…

નર્મદા જિલ્લાના સાગબારા અને નાંદોદ તાલુકામાં આદિજાતિ માછીમારો માટે માછલીઓના આરોગ્યપ્રદ સંભાળ અને મૂલ્યવર્ધન વિશે અંગેની તાલીમ અપાઈ.

મીઠું ચઢાવેલી સુકી માછલી, માછલી નું અથાણું માછલીના દડા અને માછલા કટલેટ સહિતની માછલીઓના મૂલ્યવર્ધન ઉત્પાદનો ની તૈયારી માટે પણ…

*સલાલ – સાબરકાંઠામાં યોગીન્દ્રવર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીબાપાનો ૨૩૯ મો પ્રાગટ્યોત્સવ ઉજવાયો*…

સુપ્રસિદ્ધ ગાયક શ્રી જૈમિશ ભગતે કીર્તન સ્તવન કરી સ્તુતિ કરી… યોગીરાજ ગોપાળાનંદસ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહાન યોગીપુરુષ હતા.યોગી તરીકે તેમની…

પરમ પૂજ્ય ઉત્તમ સ્વામીજી મહારાજ દ્વારા ડૉ. શશીનાથ ઝા સાહેબ ને આશીર્વાદ પ્રદાન…

પરમ પૂજ્ય ઉત્તમ સ્વામીજી મહારાજ દ્વારા ડૉ. શશીનાથ ઝા સાહેબ ને વિશેષ આશીર્વાદ પ્રદાન કરવામાં આવ્યા ઉક્ત અવસર પર શ્રી.…

*સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં 156 દીકરીઓના જાજરમાન લગ્ન વિન્ટેજ કાર અને બગીમાં વરઘોડો નીકળ્યો*

જામકંડોરણામાં લેઉવા પટેલ કન્યા છાત્રાલય ખાતે રવિવારે મુખ્યમંત્રીની હાજરીમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા છે.મંત્રી જયેશ રાદડિયાની આગેવાનીમાં આ છઠ્ઠો…

*લોકોને ઈશ્યૂ કરાતાં રોજના ચાર હજાર ઈ-મેમોમાંથી ખોટા હોય છે*

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને ઈ-મેમો મોકલવા માટે શહેરભરમાં 2500 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનું મોનિટરિંગ પોલીસ કમિશનર…

*ભીલ સમાજના સમૂહલગ્નમાં ગૃહમંત્રી જાડેજા હાજર રહ્યાં, વરરાજાને હેલ્મેટની ભેટ આપી*

અમદાવાદ: આદિવાસી ભીલ સમાજ દ્વારા છેલ્લા 22 વર્ષથી વિના મૂલ્યે ભીલ સમાજના યુવક-યુવતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેના…