Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

આદિવાસીઓ હિન્દૂ નથી, આદિવાસી છે: ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાનું સ્ફોટક નિવેદન

નર્મદામા આદિવાસીઓ હિન્દૂ છે કે નહીં તે મામલે આદિવાસી ઓમા વિવાદ વકર્યો રાજકીય નેતાઓ આ મામલે આમને સામને આદિવાસીઓ હિન્દૂ…

અમદાવાદ જિલ્લામાં ૧૫૦૦ આંગણવાડીના ૩થી૬ વર્ષના બાળકોને ૯૮,૨૧૪ ગણવેશનું વિતરણ કરાયુ

*અમદાવાદ જિલ્લામાં ૧૫૦૦ આંગણવાડીના ૩થી૬ વર્ષના બાળકોને ૯૮,૨૧૪ ગણવેશનું વિતરણ કરાયુ* અમદાવાદ: રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજયની…

દંડી સ્વામી મોટા મઠના ટ્રસ્ટી મંડળ ના સદસ્યો તથા રાજપીપલા લઘુરૂદ્ર અવેતન મંડળ ના સદસ્યોંએ આવેદન આપ્યું

રાજપીપલા નગરપાલિકા દ્વારામઠની સામે – નજીકસ્મશાન બનાવવાનીયોજના સામે વિરોધ તાત્કાલિક ધોરણે કાયમ માટે રોક લગાવવા નર્મદા કલેકટરને આવેદન દંડી સ્વામી…

વૃક્ષારોપણ ના પોગ્રામ માં મ્યુનિસિપલ કાઉન્સિલરો જાણીતા અગ્રણી સંગઠનના પ્રમુખ મહામંત્રી ને આખી સંગઠની હાજર રહી ને મોટાં પ્રમાણમાં વુક્ષો વાવ્યા

આજરોજ સ્ટેડીયમ વોડ માં 🌴🌲🌳વૃક્ષારોપણ ના પોગ્રામ માં મ્યુનિસિપલ કાઉન્સિલરો જાણીતા અગ્રણી સંગઠનના પ્રમુખ મહામંત્રી ને આખી સંગઠની ટીમ👫👫👫 હાજર…

હવે આદિવાસીઓ હિન્દૂ નથીએ મુદ્દે નર્મદા ફરી વિવાદઉઠ્યો

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : હવે આદિવાસીઓ હિન્દૂ નથીએ મુદ્દે નર્મદા ફરી વિવાદઉઠ્યો ડેડીયાપાડા ના BTP ના ધારા સભ્ય મહેશ વસાવા…

રાજપીપલા પોલીસે ખાનગી વાહન ચાલકોને ખદેડ્યા પછી પણ પુનઃ ખાડા મા ગેરકાયદેસર સ્ટેન્ડ ઉભું કરી દીધું.!

રાજપીપલા સંતોષ ચાર રસ્તે વડા પ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફોર લેન બની રહેલા રોડના ચાલતા બાંધકામ વાળા ખોદેલા…

વીજળી પડવાથી 18 ઘેટાં બકરાના મોત

કચ્છ: વીજળી પડવાથી 18 ઘેટાં બકરાના મોત ભચાઉના કંથકોટમાં વીજળી પડવાથી 18 ઘેટાં બકરાના મોત ગામના રબારીવાસ વિસ્તારમાં ત્રાટકી હતી…

ગુજરાતમાં IAS અધિકારીઓની આંતરિક બદલી

ગુજરાતમાં IAS અધિકારીઓની આંતરિક બદલી: IAS પ્રવિણા ડી. કે.ની કચ્છ-ભૂજના કલેક્ટર તરીકે તથા IAS સુજલ મયાત્રાની પંચમહાલ-ગોધરાના કલેક્ટર તરીકે બદલી

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાન્નિધ્યમાં મકાઈના ડોડાનો મનોરમ્ય – કલાત્મક શણગાર કરવામાં આવ્યો…

*શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાન્નિધ્યમાં મકાઈના ડોડાનો મનોરમ્ય – કલાત્મક શણગાર કરવામાં આવ્યો…* વરસાદની ઋતુમાં આપણા દેશની…

ભારતીય જનતા પાર્ટીની “પ્રદેશ કારોબારી બેઠક” યોજવામાં આવી.

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’, ગાંધીનગર ખાતે માન. પ્રદેશ અધ્યક્ષશ્રી C R Paatilજી તેમજ માન. મુખ્યમંત્રીશ્રી Vijay Rupaniજી અને માન. નાયબ…