Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

*કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન*

*BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર*

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

આણંદના કલાકાર અશોક ખાંટના ચિત્રનું ચિત્તોડગઢ ફોર્ટ ફેસ્ટિવલમાં અનેરું આકષૅણ

પર્યટન વિભાગ, રાજસ્થાન અને જિલ્લા કલેકટર કચેરી, ચિતોડગઢ દ્વારા બે દિવસીય ચિત્તોડગઢ ફોર્ટ ફેસ્ટિવલ ધૂમધામ થી ઉજવાઈ ગયો. ગોરા બાદલ…

રાજકોટમાં 12 વર્ષનાં 2 કિશોરે 13 વર્ષીય કિશોરી પર આચર્યું સામૂહિક દુષ્કર્મ

રાજકોટ શહેરમાં 12 વર્ષનાં 2 કિશોરે 13 વર્ષીય કિશોરી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. એક એપાર્ટમેન્ટમાં રહેતી…

ગાંધીનગરમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ નોંધાયો

ગુજરાતમાં સૌથી પહેલા સુરતમાં વિદેશના કોરોના સ્ટ્રેનના કેસ મળ્યા હતા સાથે હાલ પાટનગર ગાંધીનગરમાં નવા ટ્રેનનો પોઝિટિવ કેસ મળી આવ્યો…

ધો. 10-12ની બોર્ડની પરીક્ષામાં વિધાર્થીને તાવ-શરદી હશે તો પરીક્ષા કેન્દ્ર પર કરાશે અલગ વ્યવસ્થા.

કોરોનાની આફત વચ્ચે ધોરણ-10 અને 12ની બોર્ડની. પરીક્ષા આગામી 4 મેએ શરૂ થવાની છે. ત્યારે મહામારીના કારણે તંત્ર દ્વારા પરીક્ષાને…

આજના મુખ્ય સમાચારો* 1️⃣4️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣

આજના મુખ્ય સમાચારો* 1️⃣4️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣ *13 કિન્નરોની પોલીસમાં ભરતી, છત્તીસગઢ પોલીસમાં પ્રથમવાર એવુ બન્યુ છે, જ્યારે પ્રદેશમાં 13 ટ્રાંસજેંડરની પણ પોલીસમાં…

જૂનાગઢની કોલેજમાં રસીના 2 ડોઝ લીધા બાદ વિધાર્થીનો રિપોર્ટ પોઝિટિવ, હોસ્ટેલ બંધ કરાઈ

જૂનાગઢની મેડિકલ કોલેજના વિધાર્થીનો વેક્સિન લીધાં બાદ પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક…

કોરોનાના કેસ વધતા સુરતના અઠવા ઝોનમાં શનિવાર-રવિવારે મોલ-રેસ્ટોરન્ટ બંધ રાખવા આદેશ

સુરતમાં કોરોનાના વધતાં સંક્રમણને લઈ શહેરના અઠવા ઝોનમાં આવેલા મોલ, રેસ્ટોરન્ટ શનિવાર અને રવિવારે બંધ રાખવાનો આદેશ કરાયો છે. જેથી…

दिल्ली- कोरोना से डॉ राकेश जैन की मौत मामला, पीड़ित परिजनों की CM ने आर्थिक मदद की, CM केजरीवाल ने परिवार को एक करोड़ दिए, कोरोना ड्यूटी के दौरान डॉक्टर की मौत हुई थी।_

*🙋🏻‍♂️शाम की बड़ी ख़बरें* .👇.👇.👇. *_💁🏻‍♂️ दिल्ली- कोरोना से डॉ राकेश जैन की मौत मामला, पीड़ित परिजनों की CM ने…

ઇન્સ્ટિટ્યૂટઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર ટેક્નોલોજી રિસર્ચ એન્ડ મૅનેજમેન્ટ (આઈઆઈટી-રેમ ) દ્વારા ‘ ઇન્ટરનેશનલ સેમિનાર ઓન ઇનોવેશન એન્ડ ઈન્ડસ્ટ્રિઅલ રિસર્ચ’નું કરાયું આયોજન

ગાંધીનગર: ઇન્સ્ટિટ્યૂટઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર ટેક્નોલોજી રિસર્ચ એન્ડ મૅનેજમેન્ટ (આઈઆઈટી-રેમ )ના કરિયર ડેવલપમેન્ટ એન્ડ પ્રોમોશન ઓફ ઇન્નોવેશન એન્ડ ઈન્ડસ્ટ્રિઅલ રિસર્ચ સેલ દ્વારા…