સુરતમાં કોરોનાના વધતાં સંક્રમણને લઈ શહેરના અઠવા ઝોનમાં આવેલા મોલ, રેસ્ટોરન્ટ શનિવાર અને રવિવારે બંધ રાખવાનો આદેશ કરાયો છે. જેથી હવે રેસ્ટોરન્ટમાં માત્ર પાર્સલની સુવિધા ચાલુ રહેશે. શનિવાર અને રવિવારે મોટી સંખ્યામાં લોકો મોલ અને રેસ્ટોરન્ટમાં ઉમટી પડતા હોય છે. જેથી સંક્રમણ ફેલાવાની શક્યતા વધુ હોવાથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
Related Posts
*સમી તાલુકાના અદગામ ખાતે 108ના કર્મઓની ઉમદા કામગીરી સામે આવી..*
*સમી તાલુકાના અદગામ ખાતે 108ના કર્મઓની ઉમદા કામગીરી સામે આવી..* પાટણ, એ.આર. એબીએનએસ, પાટણ જીલ્લાના સમી તાલુકાના અદગામ ગામ ખાતે…
ભરૂચ: ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે હજયાત્રીઓ માટે રસીકરણ કેમ્પ યોજાયો.
ભુમલીયા ગામે જુગારની રેડ, ત્રણ જુગારીઓ ઝડપાયા,ત્રણ વોન્ટેડ.
ભુમલીયા ગામે જુગારની રેડ, ત્રણ જુગારીઓ ઝડપાયા,ત્રણ વોન્ટેડ.રાજપીપળા,તા. 26 ગરૂડેશ્વર તાલુકાના ભુમલીયા ગામે જુગારની રેડ કરતા દોડધામ મચી જવા પામી…
