સુરતમાં કોરોનાના વધતાં સંક્રમણને લઈ શહેરના અઠવા ઝોનમાં આવેલા મોલ, રેસ્ટોરન્ટ શનિવાર અને રવિવારે બંધ રાખવાનો આદેશ કરાયો છે. જેથી હવે રેસ્ટોરન્ટમાં માત્ર પાર્સલની સુવિધા ચાલુ રહેશે. શનિવાર અને રવિવારે મોટી સંખ્યામાં લોકો મોલ અને રેસ્ટોરન્ટમાં ઉમટી પડતા હોય છે. જેથી સંક્રમણ ફેલાવાની શક્યતા વધુ હોવાથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
Related Posts
ગાંધીનગર કેળવણી મંડળ કોબા સંચાલિત મધુરી મનસુખલાલ વસા હાયર સેકન્ડરી સ્કુલ, ગાંધીનગર ધોરણ-૧૨ કોમસૅ (પ્રથમ બેચ) નું શાળાનું કુલ પરિણામ 86.04%.
*”અભિનંદન”* ગાંધીનગર કેળવણી મંડળ કોબા સંચાલિત મધુરી મનસુખલાલ વસા હાયર સેકન્ડરી સ્કુલ, ગાંધીનગર ધોરણ-૧૨ કોમસૅ (પ્રથમ બેચ) નું શાળાનું કુલ…
કોરોનાના વધતા કેસ વચ્ચે DyCM નીતિન પટેલ પહોંચ્યા વડોદરા.
કોરોનાના વધતા કેસ વચ્ચે DyCM નીતિન પટેલ પહોંચ્યા વડોદરા. ધારાસભ્યો-મંત્રીઓ અને આરોગ્ય અધિકારીઓ સાથે કરી બેઠક….✍️
*📍CAAના નોટિફિકેશનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ એલર્ટ પર*
*📍CAAના નોટિફિકેશનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ એલર્ટ પર* કાયદો અને વ્યવસ્થા જાળવવી એ અમારી પ્રથમ પ્રાથમિકતા છે – દિલ્હી…
