સુરતમાં કોરોનાના વધતાં સંક્રમણને લઈ શહેરના અઠવા ઝોનમાં આવેલા મોલ, રેસ્ટોરન્ટ શનિવાર અને રવિવારે બંધ રાખવાનો આદેશ કરાયો છે. જેથી હવે રેસ્ટોરન્ટમાં માત્ર પાર્સલની સુવિધા ચાલુ રહેશે. શનિવાર અને રવિવારે મોટી સંખ્યામાં લોકો મોલ અને રેસ્ટોરન્ટમાં ઉમટી પડતા હોય છે. જેથી સંક્રમણ ફેલાવાની શક્યતા વધુ હોવાથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
Related Posts
*અઢી વર્ષની ઉમર સુધી ખોરાકનો એક દાણો પણ ન લઇ શકતા બે બાળકોને સિવિલના ડોક્ટરોએ દુર્લભ સર્જરી કરીને પીડામુક્ત કર્યા*
*અઢી વર્ષની ઉમર સુધી ખોરાકનો એક દાણો પણ ન લઇ શકતા બે બાળકોને સિવિલના ડોક્ટરોએ દુર્લભ સર્જરી કરીને પીડામુક્ત કર્યા*…
નર્મદા જિલ્લામાં આજે
કોરોનાની ચોથીવાર હાફ સેન્ચુરી
બ્રેકીંગ નર્મદા નર્મદા જિલ્લામાં આજેકોરોનાની ચોથીવાર હાફ સેન્ચુરી નર્મદામાં આજે વધુ 52 કેસ નોંધાયા જેમાં નાંદોદ તાલુકામા -10,ગરુડેશ્વર -12,તિલકવડા મા…
*અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ: ત્રણ વર્ષમાં ૧૫૦ અંગદાન*
*અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ: ત્રણ વર્ષમાં ૧૫૦ અંગદાન* અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં આજે…
