સુરતમાં કોરોનાના વધતાં સંક્રમણને લઈ શહેરના અઠવા ઝોનમાં આવેલા મોલ, રેસ્ટોરન્ટ શનિવાર અને રવિવારે બંધ રાખવાનો આદેશ કરાયો છે. જેથી હવે રેસ્ટોરન્ટમાં માત્ર પાર્સલની સુવિધા ચાલુ રહેશે. શનિવાર અને રવિવારે મોટી સંખ્યામાં લોકો મોલ અને રેસ્ટોરન્ટમાં ઉમટી પડતા હોય છે. જેથી સંક્રમણ ફેલાવાની શક્યતા વધુ હોવાથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
Related Posts
કેવડિયામાં માસ્ક પહેર્યા વગર લોકો નીકળી પડતા લોકોને પકડીને દંડની કાર્યવાહી.
માસ્ક વગરના 29 લોકોને ઝડપી પાડી સ્થળ પર જ 200 રૂપિયા લેખે રૂ. 5800 દંડ વસુલ કરવામાં આવ્યો. રાજપીપળા,તા.19 ગરુડેશ્વર…
*📌ભરૂચ: અંકલેશ્વરનાં પીરામણ ગામનાં અન્ડર બ્રિજમાં એસટી બસ ફસાઈ*
*📌ભરૂચ: અંકલેશ્વરનાં પીરામણ ગામનાં અન્ડર બ્રિજમાં એસટી બસ ફસાઈ* બસમાં ફસાયેલા મુસાફરોને પાલિકાનાં સભ્ય નિલેશ પટેલે રેસ્ક્યુ કર્યા …
*અમદાવાદ સિવિલ હોસ્પિટલ હવે દર્દીઓની સારવાર સાથે ડિજિટલ ફોલોઅપ આપશે! ૧ એપ્રિલ થી દર્દીઓના હિતાર્થે ફોલો અપ માટે SMS સેવા…
