કોરોનાની આફત વચ્ચે ધોરણ-10 અને 12ની બોર્ડની. પરીક્ષા આગામી 4 મેએ શરૂ થવાની છે. ત્યારે મહામારીના કારણે તંત્ર દ્વારા પરીક્ષાને લઇને ગાઇડલાઇન રજૂ કરાઇ છે. પરીક્ષા સમયે દરેક વિધાર્થીનું ટેગ્નેચર માપવામાં આવશે. જે વિધાર્થીઓનું ટેગ્નેચર વધારે આવશે તેને અલગ રૂમમાં બેસાડવામાં આવશે. ઉપરાંત જો કોઈ વિધાર્થીમાં શરદી, ઉધરસ કે તાવ જેવા લક્ષણો જણાશે તો તેના માટે અલગ રૂમમાં બેસાડવાની વ્યવસ્થા કરાશે.
Related Posts
*શ્રદ્ધા સાથે પ્રકૃતિના સંરક્ષણની કાળજી, ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ* *માટીર માનુષ (માટીના માનવી)ના રક્ષણ કાજે માટીના ગણપતિ….* …………….. *અમદાવાદ શહેરમાં ત્રણ પેઢીથી…
હાથીપગાના કેસો શોધવા મુન્દ્રા તાલુકાના રામાણીયા અને ધ્રબમાં આરોગ્યતંત્ર દ્વારા રાત્રી સર્વે હાથ ધરાશે મચ્છરના કરડવાથી થતા હાથીપગાના કૃમિ માનવ…
*૮મી ડિસેમ્બર સુધી અમદાવાદના આંગણે યોજાશે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’*
*અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-૨૦૨૪* ****** *૩૦ નવેમ્બરથી સાબરમતી રિવરફ્રન્ટ બનશે વિશ્વ સાહિત્યનું સરનામું* *૮મી ડિસેમ્બર સુધી અમદાવાદના આંગણે યોજાશે ‘અમદાવાદ…
