કોરોનાની આફત વચ્ચે ધોરણ-10 અને 12ની બોર્ડની. પરીક્ષા આગામી 4 મેએ શરૂ થવાની છે. ત્યારે મહામારીના કારણે તંત્ર દ્વારા પરીક્ષાને લઇને ગાઇડલાઇન રજૂ કરાઇ છે. પરીક્ષા સમયે દરેક વિધાર્થીનું ટેગ્નેચર માપવામાં આવશે. જે વિધાર્થીઓનું ટેગ્નેચર વધારે આવશે તેને અલગ રૂમમાં બેસાડવામાં આવશે. ઉપરાંત જો કોઈ વિધાર્થીમાં શરદી, ઉધરસ કે તાવ જેવા લક્ષણો જણાશે તો તેના માટે અલગ રૂમમાં બેસાડવાની વ્યવસ્થા કરાશે.
Related Posts
રાજ્યમાં કોરોના કાળમાં રાજ્યની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણમઁત્રી એ આપ્યું નિવેદન
આગામી બેત્રણ દિવસમાં કોર કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાશે.-શિક્ષણ મન્ત્રી ભૂપેન્દ્ર ચુડાસમા રાજપીપલા,તા 10 રાજપીપળા ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી…
રાજપીપળા કાપડ મર્ચન્ટ એસોસિએશન રેલવે સહિતના વિકાસ બાબતે સાંસદ અને કલેકટરને આવેદનપત્ર આપ્યું.
રાજવી નગરી રાજપીપળામાં થોડા પ્રોજેક્ટ આવે તો વેપાર રોજગારનો પણ વધારો થઈ રાજપીપળા ટુરિઝમ ક્ષેત્રે વિકાસ પામે તો રાજપીપળાનો વિકાસ…
અનલોક : 1. બસ કરો હવે, બહુ થયુ. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.
1.વૈતરણીને કાંઠે વિચિત્ર અને વિશાળ અવાજે એક પાડો ગાંગર્યો. અને ધરતી ઉપરથી જીવાત્માઓને લઈ ને પાછા ફરતા વર્ગ. 4ના યમદુતો…
