કોરોનાની આફત વચ્ચે ધોરણ-10 અને 12ની બોર્ડની. પરીક્ષા આગામી 4 મેએ શરૂ થવાની છે. ત્યારે મહામારીના કારણે તંત્ર દ્વારા પરીક્ષાને લઇને ગાઇડલાઇન રજૂ કરાઇ છે. પરીક્ષા સમયે દરેક વિધાર્થીનું ટેગ્નેચર માપવામાં આવશે. જે વિધાર્થીઓનું ટેગ્નેચર વધારે આવશે તેને અલગ રૂમમાં બેસાડવામાં આવશે. ઉપરાંત જો કોઈ વિધાર્થીમાં શરદી, ઉધરસ કે તાવ જેવા લક્ષણો જણાશે તો તેના માટે અલગ રૂમમાં બેસાડવાની વ્યવસ્થા કરાશે.
Related Posts
CM વિજય રૂપાણીનું નિવેદન
“ત્રીજી લહેર સામે એક્શન પ્લાન બનાવાયો”
CM વિજય રૂપાણીનું નિવેદન “ત્રીજી લહેર સામે એક્શન પ્લાન બનાવાયો” “ઓક્સિજનથી લઈ સ્ટાફ સુધીની વ્યવસ્થા” “નિષ્ણાતોના મતે ત્રીજી લહેર આવશે”…
અમદાવાદ ના ખોખરા મા આવેલ રાધે મોલ ના વેપારી ઓ સ્વૈચ્છિક બંધ મા જોડાયા
અમદાવાદ ના ખોખરા મા આવેલ રાધે મોલ ના વેપારી ઓ સવેચિછક બંધ મા જોડાયા પુવઁ કોરપોરેટર નયન બહ્મભટ્ટ એ કોરોના…
*કલોલ : બસની રાહ જોતા મુસાફરો પર બસ ફરી વળતાં 5ના મોત* લક્ઝરીની ટક્કરથી બસે કાબુ ગુમાવ્યો કલોલના અંબિકા નગર…
