કોરોનાની આફત વચ્ચે ધોરણ-10 અને 12ની બોર્ડની. પરીક્ષા આગામી 4 મેએ શરૂ થવાની છે. ત્યારે મહામારીના કારણે તંત્ર દ્વારા પરીક્ષાને લઇને ગાઇડલાઇન રજૂ કરાઇ છે. પરીક્ષા સમયે દરેક વિધાર્થીનું ટેગ્નેચર માપવામાં આવશે. જે વિધાર્થીઓનું ટેગ્નેચર વધારે આવશે તેને અલગ રૂમમાં બેસાડવામાં આવશે. ઉપરાંત જો કોઈ વિધાર્થીમાં શરદી, ઉધરસ કે તાવ જેવા લક્ષણો જણાશે તો તેના માટે અલગ રૂમમાં બેસાડવાની વ્યવસ્થા કરાશે.
Related Posts
*અમદાવાદના આ દિવ્યાંગ યુવાનની સંઘર્ષગાથા મુશ્કેલીઓ વચ્ચે આગળ વધવાની પ્રેરણા રૂપ બનશે*
*અમદાવાદના આ દિવ્યાંગ યુવાનની સંઘર્ષગાથા મુશ્કેલીઓ વચ્ચે આગળ વધવાની પ્રેરણા રૂપ બનશે* અમદાવાદ, સંજીવ રાજપૂત: જીવનની રોજબરોજની સમસ્યાઓ અને પ્રશ્નો…
*📍સંત કબીર નગર, UP: SBSP નેતા અને રાજ્ય મહાસચિવ નંદિની રાજભરની ચાકુ મારીને હત્યા કરવામાં આવી.*
*📍સંત કબીર નગર, UP: SBSP નેતા અને રાજ્ય મહાસચિવ નંદિની રાજભરની ચાકુ મારીને હત્યા કરવામાં આવી.* આઈજી રામ કૃષ્ણ…
*પ્રીંટ/ઈલેક્ટ્રોનિક્સ મીડિયા વિશેષ ઓનલાઈન આર્ટ ઓફ લીવિંગ બ્રેથ એન્ડ મેડીટેશન વર્કશોપ*
જેમાં ધ્યાન, પ્રાણાયામ, યોગ તથા સુદર્શન ક્રિયા નો સમાવેશ થાય છે. *કોવીડ-૧૯ મહામારીના કઠિન સમયમાં મીડિયા નિષ્ઠાપૂર્વક સતત પોતાની ફરજ…
