કોરોનાની આફત વચ્ચે ધોરણ-10 અને 12ની બોર્ડની. પરીક્ષા આગામી 4 મેએ શરૂ થવાની છે. ત્યારે મહામારીના કારણે તંત્ર દ્વારા પરીક્ષાને લઇને ગાઇડલાઇન રજૂ કરાઇ છે. પરીક્ષા સમયે દરેક વિધાર્થીનું ટેગ્નેચર માપવામાં આવશે. જે વિધાર્થીઓનું ટેગ્નેચર વધારે આવશે તેને અલગ રૂમમાં બેસાડવામાં આવશે. ઉપરાંત જો કોઈ વિધાર્થીમાં શરદી, ઉધરસ કે તાવ જેવા લક્ષણો જણાશે તો તેના માટે અલગ રૂમમાં બેસાડવાની વ્યવસ્થા કરાશે.
Related Posts
રાજપીપલા જિલ્લા જેલમાં 18+વયના 26 જેટલાં કેદીઓનેકોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અપાયો
રાજપીપલા જિલ્લા જેલમાં 18+વયના 26 જેટલાં કેદીઓનેકોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અપાયો રાજપીપલા, તા 9 નર્મદા જિલ્લા મા 18+ના યુવાનોને કોવીડ…
*મેડિકલ વેલ્યુ ટ્રાવેલનું બેનમૂન ઉદાહરણ એટલે અમદાવાદ સીવિલ મેડિસિટીની ૧૨૦૦ બેડ હોસ્પિટલ દ્રારા દર વર્ષે આયોજિત થતો “બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપ”*
*મેડિકલ વેલ્યુ ટ્રાવેલનું બેનમૂન ઉદાહરણ એટલે અમદાવાદ સીવિલ મેડિસિટીની ૧૨૦૦ બેડ હોસ્પિટલ દ્રારા દર વર્ષે આયોજિત થતો “બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપ”*…
રાજપીપળા કાપડ મર્ચન્ટ એસોસિએશન રેલવે સહિતના વિકાસ બાબતે સાંસદ અને કલેકટરને આવેદનપત્ર આપ્યું.
રાજવી નગરી રાજપીપળામાં થોડા પ્રોજેક્ટ આવે તો વેપાર રોજગારનો પણ વધારો થઈ રાજપીપળા ટુરિઝમ ક્ષેત્રે વિકાસ પામે તો રાજપીપળાનો વિકાસ…
