કોરોનાની આફત વચ્ચે ધોરણ-10 અને 12ની બોર્ડની. પરીક્ષા આગામી 4 મેએ શરૂ થવાની છે. ત્યારે મહામારીના કારણે તંત્ર દ્વારા પરીક્ષાને લઇને ગાઇડલાઇન રજૂ કરાઇ છે. પરીક્ષા સમયે દરેક વિધાર્થીનું ટેગ્નેચર માપવામાં આવશે. જે વિધાર્થીઓનું ટેગ્નેચર વધારે આવશે તેને અલગ રૂમમાં બેસાડવામાં આવશે. ઉપરાંત જો કોઈ વિધાર્થીમાં શરદી, ઉધરસ કે તાવ જેવા લક્ષણો જણાશે તો તેના માટે અલગ રૂમમાં બેસાડવાની વ્યવસ્થા કરાશે.
Related Posts
નારોલ-પીરાણા રોડ પર રાહદારીને ટક્કર મારી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. રાહદારીનું કારની ટક્કર વાગતા જ ઘટનાસ્થળે મોત થયુ હતું.
અમદાવાદમાં ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. નારોલ-પીરાણા રોડ પર રાહદારીને ટક્કર મારી કાર ચાલક ફરાર…
આજે ગુજરાતમાં 11,084 કેસ નોંધાયા, 121 લોકોના મોત
09.05.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં 11,084 કેસ નોંધાયા, 121 લોકોના મોત* *અમદાવાદમાં 2955 કેસ**સુરતમાં 1113 કેસ**રાજકોટમાં 746 કેસ**વડોદરામાં 1161 કેસ*…
જામનસગરમાં કોરોનામાં જે દેવગતિ પામ્યા હોય એમની આત્માને સદગતિ પ્રાપ્ત થાય એ હેતુએ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું કરાશે આયોજન.
. જીએનએ જામનગર: સહર્ષ સાથે જણાવવાનું કે સ્વ શ્રી લતાબા અને અનિરુદ્ધસિંહ જાડેજા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ” શ્રીમદ…
