Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

*નીતિનભાઈને ગુજરાતના સીએમ બનાવવાની કોંગ્રેસની ઓફર*

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આપેલા નિવેદન અંગે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યુ હતુ કે,…

*મહેસાણા કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર*

મહેસાણા કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ ગઈ છે. મહેસાણા એ મોદીનું હોમ ટાઉન અને નીતિનભાઈ…

ગુજરાતમાં મહિલાઓ સલામત છે એ એક ફરી સવાલ ઉભો થયો છે

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં બે વર્ષમાં લૂંટના બે હજાર 451 બનાવો સામે…

*ત્રણેય શખ્સોએ મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું*

રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પીડિત મહિલાએ જણાવ્યું કે અગાઉ બસમાં મુસાફરી દરમિયાન…

*સુરતમાં રોમિયોની યુવતી સાથે છેડતી*

સુરતના ઉધના વિસ્તારના મીરનાગર સોસાયટીમાં યુવતીની છેડતી કરતા રોમિયોને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાદ લોકોએ રોમિયોને જાહેરમાં મેથીપાક ચખાડ્યો…

*રાજ્યસભાના ઉમેદવાર તરીકે ડો.કનુભાઈ કળસરિયા નામ મોખરે*

રાજ્યસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસના ઉમેદવાર તરીકે આશ્ચર્યજનક નામ સામે આવ્યું છે. ડો. કનુભાઈ કળસરિયા રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બની શકે…

*રાજ્યના કોમી તોફાન મામલે 112 આરોપીઓની ધરપકડ*

ખંભાતમાં તોફાન બાદની સ્થિતિને લઈને એસપી અજિત રાજીઆનીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ખંભાતમાં હાલ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો…