Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

*જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા*

*શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ*

*બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ*

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

લોકડાઉન અને પુરા દિવસના કન્જંનો કોઈ વિચાર નથી, લોકો ગભરાઈ નહીં: CM રૂપાણી

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરીથી પત્રકાર પરિષદમાં જાહેરાત કરતાં જણાવ્યું છે કે, રાજ્યમાં કોઈ લોકડાઉન…

બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં MP, MLA અને અધિકારીઓ સહિત 13 લોકો થયા કોરોના સંક્રમિત

ગાંધીનગર વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન પ્રધાન, ધારાસભ્ય અને અધિકારીઓ સહિત 13 લોકો કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર સામે…

અમદાવાદમાં હવે સ્કૂલો બાદ ટ્યુશન ક્લાસીસ બંધ

અમદાવાદમાં હવે સ્કૂલો બાદ ટ્યુશન ક્લાસીસ બંધ કોરોના સંક્રમણ વધતા ટ્યુશન ક્લાસીસ 10 એપ્રિલ સુધી બંધ રાખવા આદે્શ કરાયો….

21 માર્ચ એટલે કે રવિવારે પૃથ્વીની નજીકથી પસાર થશે ઉલ્કાપિંડ

સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં નવ ગણો મોટો છે ઉલ્કાપિંડ જોકે તેનાથી પૃથ્વીને કોઈ જોખમ નથી : NASA આ ઉલ્કાપિંડ પ્રતિ…

રાજ્યમાં કોઇ લોકડાઉન નહીં થાય

બ્રેકિંગ ન્યૂઝ: મુખ્યમંત્રી રૂપાણીની ફરી જાહેરાત રાજ્યમાં દિવસે કોઇ કર્ફયૂ નહીં લગાવાય રાજ્ય સરકારનાં મોટા કાર્યક્રમો મુલતવી લોકોએ પેનિક થવાની…

આજના મુખ્ય સમાચારો* 2️⃣0️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣

આજના મુખ્ય સમાચારો* 2️⃣0️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣ *હવે તો હદ કરે છે હાઇકોર્ટના ચૂકાદાઓ* પીડિતા પાસે રાખડી બંધાવે તો જામીન આપવામાં આવશે મધ્ય…

હાથીજન સ્વામિનારાયણ ગુરુકુલ મા 8 સંતો કોરોના પોઝિટિવ

અમદાવાદ સ્વામીનારાયણ સંતો કોરોનાની ઝપેટ મા સંતો પોઝિટિવ આવતા રસીકરણ કેન્દ્ર બંધ કરવામાં આવ્યું સંતોની સારવાર ચાલુ કરવામાં આવી

નર્મદામા વધતા જતા સિમેન્ટના જગલો અને હવાના પ્રદૂષણ, ઘોઘાટ, અને શહેરીકરણનાકારણે ચકલીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો

ંતુનાશક દવાઓનો છંટકાવ અને પ્રદૂષણને કારણે ચક્કીઓનો ખોરાક બાજરો,જુવાર,ડાંગરનુ વાવેતર નર્મદામાં ઘટવાથી ચક્લીઓ માટે ધોરાક,રહેઠાણની સમસ્યા ઉભી થઈ છે. ચક્લીઓના…

રાજપીપળામાં નગરપાલિકાના યુવા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે તંત્ર સાથે રહી રસી મુકાવવા માટેનો કેમ્પ ગોઠવ્યો.

પિતાનું કોરોનાથી અવસાન થયા પછી અન્ય લોકો કોરોનાનો ભોગ ન બને તે માટે લોકજાગૃતિ પુત્રએ પ્રમુખ બન્યા પછી દાખવી. રાજપીપળા,તા.…

*ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૪૧૫ ડીસ્ચાર્જ:-૯૪૮ મૃત્યુ:- ૪

(તા.:- ૧૯/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૪૧૫ ડીસ્ચાર્જ:-૯૪૮ મૃત્યુ:- ૪ *ગાંધીનગર શહેરમાં સતત…