ગાંધીનગર વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન પ્રધાન, ધારાસભ્ય અને અધિકારીઓ સહિત 13 લોકો કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રધાન ઈશ્વર પટેલ, ધારાસભ્ય બાબુ જમના પટેલ, વડાદરાનાં ધારાસભ્ય શૈલેષ મહેતા સંક્રમિત તયા હોવાનું સામે આવ્યું છે. સાથે જ પંચાયત વિભાગ, રેવન્યુ અને વન પર્યાવરણ વિભાગના અધિકારીઓને કોરોના થયો હોવાનું સામે આવ્યું છે.
Related Posts
કુમકુમ મંદિર આજથી ભક્તોનાં દર્શન માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું.આજથી મંદિરો ખૂલ્યા, હવે સંતો – ભક્તોની ભક્તિ ખીલશે.*
*કુમકુમ મંદિર આજથી ભક્તોનાં દર્શન માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું.આજથી મંદિરો ખૂલ્યા, હવે સંતો – ભક્તોની ભક્તિ ખીલશે.* – *સૌ કોઈએ…
પાકિસ્તાનથી આવેલું 300 કરોડનું ડ્રગ્સ સલાયા અને ઓખા વચ્ચે મોકલવાનું હતુંઃ DGP 2022માં 4374 કરોડના માદક દ્વવ્યો ઝડપાયા: DGP…
કોરોના સંક્રમણને અટકાવવા સાબરકાંઠાના વડાલી શહેરમાં સ્વૈચ્છિક બંધનો નિર્ણય
કોરોના સંક્રમણને અટકાવવા સાબરકાંઠાના વડાલી શહેરમાં સ્વૈચ્છિક બંધનો નિર્ણય 30 એપ્રિલ સુધી સાંજે 5 વાગ્યા પછી બજાર બંધ રાખવાનો નિર્ણય
