ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરીથી પત્રકાર પરિષદમાં જાહેરાત કરતાં જણાવ્યું છે કે, રાજ્યમાં કોઈ લોકડાઉન કે દિવસ દરમિયાન કર્ઘ લાગુ કરવામાં આવશે નહીં. શનિ-રવિમાં મોલ અને થિયેટરોમાં લોકો એકઠા થાય છે, એથી એ બંધ રહેશે. સરકારે તમામ તૈયારીઓ કરી છે, લોકોએ ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી રાખવાની જરૂર છે. અત્યારે જેટલા કેસ આવે એનાં પાંચ ગણાં બેડ તૈયાર રાખવાનો મેં આદેશ આપ્યો છે. અને એ મુજબ સરકાર દરરોજ રિબૂ પણ કરે છે.
Related Posts
રોકડ રકમ તથા મુદામાલ કી. રૂ.78120/- સાથે પાંચ જુગારીઓ ઝડપાયા.
રાજપીપળા ટાઉન વિસ્તારના ટેકરા જુગારની રેડ. રોકડ રકમ તથા મુદામાલ કી. રૂ.78120/- સાથે પાંચ જુગારીઓ ઝડપાયા. રાજપીપળા,તા. 3રાજપીપળા ટાઉન મા…
*૨૫ એપ્રિલ : વિશ્વ મેલેરિયા દિવસ: મેલેરિયામુક્ત જિલ્લો બનવા તરફ અમદાવાદના આગેકદમ*
*૨૫ એપ્રિલ : વિશ્વ મેલેરિયા દિવસ: મેલેરિયામુક્ત જિલ્લો બનવા તરફ અમદાવાદના આગેકદમ* અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજય સરકારે મેલેરિયા નાબૂદી અભિયાન…
*વડાપ્રધાન મોદીએ ત્રીજા કાર્યકાળનો ચાર્જ સંભાળ્યો*
*વડાપ્રધાન મોદીએ ત્રીજા કાર્યકાળનો ચાર્જ સંભાળ્યો* વડાપ્રધાન મોદીએ ત્રીજા કાર્યકાળનો ચાર્જ સંભાળ્યો. ફાઈલ પર હસ્તાક્ષર કર્યા બાદ વડાપ્રધાન…
