ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરીથી પત્રકાર પરિષદમાં જાહેરાત કરતાં જણાવ્યું છે કે, રાજ્યમાં કોઈ લોકડાઉન કે દિવસ દરમિયાન કર્ઘ લાગુ કરવામાં આવશે નહીં. શનિ-રવિમાં મોલ અને થિયેટરોમાં લોકો એકઠા થાય છે, એથી એ બંધ રહેશે. સરકારે તમામ તૈયારીઓ કરી છે, લોકોએ ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી રાખવાની જરૂર છે. અત્યારે જેટલા કેસ આવે એનાં પાંચ ગણાં બેડ તૈયાર રાખવાનો મેં આદેશ આપ્યો છે. અને એ મુજબ સરકાર દરરોજ રિબૂ પણ કરે છે.
Related Posts
ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજદર વર્ષે શ્રાવણમાસની પૂનમે રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે.
રક્ષાબંધન શા માટે?શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજદર વર્ષે શ્રાવણમાસની પૂનમે રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે. મારૂ અંગત મંતવ્ય એવું છે…
*📌રાજ્યમાં અલગ-અલગ 40થી વધુ સ્થળોએ ITના દરોડા*
*📌રાજ્યમાં અલગ-અલગ 40થી વધુ સ્થળોએ ITના દરોડા* આર. આર. કેબલ ગ્રૂપને ત્યાં ITના દરોડા વડોદરા, અમદાવાદ, સુરત, સેલવાસમાં…
બિગ બ્રેકીંગ – આણંદ : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનાં ભાઇ ભાજપમાં જોડાયા ચાવડાનાં કૌટુંબિક ભાઇ પ્રશાંત ચાવડા ભાજપમાં જોડાયા
બિગ બ્રેકીંગ – આણંદ : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનાં ભાઇ ભાજપમાં જોડાયા ચાવડાનાં કૌટુંબિક ભાઇ પ્રશાંત ચાવડા ભાજપમાં જોડાયા…
