ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરીથી પત્રકાર પરિષદમાં જાહેરાત કરતાં જણાવ્યું છે કે, રાજ્યમાં કોઈ લોકડાઉન કે દિવસ દરમિયાન કર્ઘ લાગુ કરવામાં આવશે નહીં. શનિ-રવિમાં મોલ અને થિયેટરોમાં લોકો એકઠા થાય છે, એથી એ બંધ રહેશે. સરકારે તમામ તૈયારીઓ કરી છે, લોકોએ ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી રાખવાની જરૂર છે. અત્યારે જેટલા કેસ આવે એનાં પાંચ ગણાં બેડ તૈયાર રાખવાનો મેં આદેશ આપ્યો છે. અને એ મુજબ સરકાર દરરોજ રિબૂ પણ કરે છે.
Related Posts
*તૈયાર હે હમ: જામનગર મિલિટરી સ્ટેશનથી 78 આર્મી જવાનો રાહત અને બચાવકાર્ય માટે દ્વારકા જવા થયા રવાના*
*તૈયાર હે હમ: જામનગર મિલિટરી સ્ટેશનથી 78 આર્મી જવાનો રાહત અને બચાવકાર્ય માટે દ્વારકા જવા થયા રવાના* જીએનએ જામનગર:…
બાળકો માટે ગુજરાતમાં પ્રથમ વાર “ફંકશનલ વિઝન સ્કૂલ સ્ક્રીનિંગ” કેમ્પનું આયોજન કરાયું જીએનએ અમદાવાદ: અમદાવાદ સાયન્સ સીટી ખાતે બાળકો…
વૃક્ષારોપણ ના પોગ્રામ માં મ્યુનિસિપલ કાઉન્સિલરો જાણીતા અગ્રણી સંગઠનના પ્રમુખ મહામંત્રી ને આખી સંગઠની હાજર રહી ને મોટાં પ્રમાણમાં વુક્ષો વાવ્યા
આજરોજ સ્ટેડીયમ વોડ માં 🌴🌲🌳વૃક્ષારોપણ ના પોગ્રામ માં મ્યુનિસિપલ કાઉન્સિલરો જાણીતા અગ્રણી સંગઠનના પ્રમુખ મહામંત્રી ને આખી સંગઠની ટીમ👫👫👫 હાજર…
