ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરીથી પત્રકાર પરિષદમાં જાહેરાત કરતાં જણાવ્યું છે કે, રાજ્યમાં કોઈ લોકડાઉન કે દિવસ દરમિયાન કર્ઘ લાગુ કરવામાં આવશે નહીં. શનિ-રવિમાં મોલ અને થિયેટરોમાં લોકો એકઠા થાય છે, એથી એ બંધ રહેશે. સરકારે તમામ તૈયારીઓ કરી છે, લોકોએ ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી રાખવાની જરૂર છે. અત્યારે જેટલા કેસ આવે એનાં પાંચ ગણાં બેડ તૈયાર રાખવાનો મેં આદેશ આપ્યો છે. અને એ મુજબ સરકાર દરરોજ રિબૂ પણ કરે છે.
Related Posts
જેએમસી કમિશનરનો પ્રયાસ રંગ લાવ્યો. લોકમેળામાં સ્વ સહાય જૂથના બહેનોએ રોજગારી પ્રાપ્ત કરી. જીએનએ જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી…
સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈને કરાયા સસ્પેન્ડ… પી ડી દરજી ને કરાયા સસ્પેન્ડ…
અમદાવાદ:- સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈને કરાયા સસ્પેન્ડ… પી ડી દરજી ને કરાયા સસ્પેન્ડ… પોલીસ કમિશનરે કર્યો સસ્પેન્શનનો આદેશ… છેતરપીંડીના ગુનાની…
*📍સાહિત્યનાં રંગોથી ભરેલો વિશ્વ વિખ્યાત જયપુર લિટરેચર ફેસ્ટિવલ*
*📍સાહિત્યનાં રંગોથી ભરેલો વિશ્વ વિખ્યાત જયપુર લિટરેચર ફેસ્ટિવલ* હોટેલ ક્લાર્ક્સ આમેર ખાતે આજે JLF-2024 નો ત્રીજો દિવસ ભારતનાં…
