ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરીથી પત્રકાર પરિષદમાં જાહેરાત કરતાં જણાવ્યું છે કે, રાજ્યમાં કોઈ લોકડાઉન કે દિવસ દરમિયાન કર્ઘ લાગુ કરવામાં આવશે નહીં. શનિ-રવિમાં મોલ અને થિયેટરોમાં લોકો એકઠા થાય છે, એથી એ બંધ રહેશે. સરકારે તમામ તૈયારીઓ કરી છે, લોકોએ ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી રાખવાની જરૂર છે. અત્યારે જેટલા કેસ આવે એનાં પાંચ ગણાં બેડ તૈયાર રાખવાનો મેં આદેશ આપ્યો છે. અને એ મુજબ સરકાર દરરોજ રિબૂ પણ કરે છે.
Related Posts
*📌સુરત: ખાદ્ય મસાલાઓમાં ભેળસેળ કરનારા સામે સરકારની લાલ આંખ, અંદાજીત રૂ.૩,૯૮,૨૨૦/-નો રૂપિયાનો સામાન કર્યો જપ્ત* સુરત: ખાદ્ય મસાલાઓમાં ભેળસેળ…
*જામનગર નેહરુ યુવા કેન્દ્ર દ્વારા એઇડ્સ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો* જીએનએ જામનગર: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ…
*📍લોકસભા ચૂંટણી 2024/ દક્ષિણ ચેન્નાઈ સંસદીય મતવિસ્તાર હેઠળનાં સાલીગ્રામમ વિસ્તારમાં મતદાન મથક પર મતદાનની તૈયારીઓ ચાલી રહી છે*
*📍લોકસભા ચૂંટણી 2024/ દક્ષિણ ચેન્નાઈ સંસદીય મતવિસ્તાર હેઠળનાં સાલીગ્રામમ વિસ્તારમાં મતદાન મથક પર મતદાનની તૈયારીઓ ચાલી રહી છે* 2024ની સામાન્ય…
