Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*આહિર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા રાજય મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો.* 

*અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું*

*રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું*

*📍ફસાયેલા ભારતીયો ઘરે પરત ફર્યા, દુબઈથી કોચીન એરપોર્ટ પર ખાસ ફ્લાઇટ ઉતરી*

*રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે યોજાયો*

*​રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્તિનું સામર્થ્ય*

*એસ.ટી. વિભાગની 3742 બસમાં ફાસ્ટેગ લગાવવા 33.67 કરોડ જમા કરાવીયા*

વડોદરાઃ રાજયના એસ.ટી.નિગમ દ્વારા તમામ બસોમાં ફાસ્ટેગ લગાવવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે.હાલમાં પ્રાથમિક તબક્કે 3742 બસમાં ફાસ્ટેગ લગાવાયા છે. જ્યારે…

*પાટીદારો પર લાઠીચાર્જ મુદ્દે શિવાનંદ ઝા સામે તપાસની માગ કરતી અરજી ફગાવાઈ*

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન વખતે જીએમડીસી ગ્રાઉન્ડમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેના કારણે રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળતા પોલીસ ફાયરિંગમાં 2…

*ગુજરાત હાઈકોર્ટમાં વકીલોને વિનમ્રતા અને શિસ્ત ઉપરાંત જજ સાથે યોગ્ય વર્તનના પાઠ શિખવાડવા સુઓમોટો*

ગુજરાત હાઇકોર્ટમાં વકીલોએ કેવી રીતે વર્તન કરવું તેના પર સુઓમોટો થઈ છે. વકીલોએ કોર્ટ રૂમમાં સભ્ય વર્તન કરવા સહિતના અનેક…

*સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓને મળશે મધ્યપ્રદેશના રાજઘાટ સુધી ક્રુુઝની સફર*

નર્મદામાં રાજઘાટથી કેવડિયા સુધી 3 રાજ્યોના 5 જિલ્લામાં 150 કિમીની સફર કરી હતી. પ્રોજેક્ટના કમાન્ડર રાજેન્દ્ર નિગમે જણાવ્યું હતું કે,…

*સુરત-મહુવા નજીક ખાનગી બસના અકસ્માતમાં બેના મોત*

મહુવાઃ તરકાણી ગામની સીમમાં લક્ઝરી બસના ચાલકે અન્ય બસને ઓવરટેક કરવાની લ્હાયમા રોંગ સાઈડે બસ હંકારી લાવી બે મોટરસાયકલને અડફેટમાં…

*હલ્દીરામની બિલ્ડીંગમાં એમોનિયા ગેસ લીકેજ 300 લોકોને જીવતા બચાવ્યા*

રાજધાની દિલ્હીની નજીક આવેલા નોઈડા સેક્ટર 65માં હલ્દીરામની બિલ્ડીંગમાં એમોનિયા ગેસ લીક થયો છે. જેને લઈ અફરાતફરીનો માહોલ જોવા મળી…

નર્મદા જયંતિ નર્મદા પ્રેમીઓ અને સાધુસંતો નર્મદા અંગે ચિંતા અને ચિંતન.

ભરૂચ નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની દુર્દશા બેઠી છે. નર્મદા તટના ઘાટો ની દશા બહુ ખરાબ છે. ભરૂચમાં નર્મદા દરિયામાં…

નર્મદા જીલ્લામાં ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક નર્મદા જયંતી ઉજવાઇ.

જેના દર્શનમાત્રથી પવિત્ર થવાય એવી પુણ્ય સલિલા મા નર્મદા જિલ્લામાંથી પસાર થતી હોવાથી નર્મદા તટના ગામે ગામ માં નર્મદા જયંતિ…

નર્મદા ના 68 જેટલા એનિમલ કીપરોએ 6માસ ની તાલીમ લઇ ને કેવડીયા પરત આવ્યા બાદ જોબ આપવામા તંત્રના અખાડા

જંગલ સફારી માં કામ કરતા એનિમલ કીપરોને તાલીમ બાદ એજન્સી માં જોડાવવા અધિકારીઓનુ દબાણ 68 જેટલા એનિમલ કીપરો ને uds…

અમદાવાદમાં આતંકી હુમલાની દહેશત:લોકોને સતર્ક રહેવા પોલીસ કમીશનર દ્વારા જાહેરનામું

પર્યટન સ્થળો, હેરીટેજ સ્થળો, સરકારી કચેરીઓ વગેરે જેવા સ્થળોએ વિસ્ફોટકો દ્વારા હુમલો થઇ શકે   અમદાવાદ: શહેરમાં આતંકી સંગઠનો દ્વારા…