નર્મદા જિલ્લામાં વરસાદ થી પાકમાં જીવાતો પડી પાકને મોટાપાયે નુકશાન ની ભીતી. નર્મદામાં છેલ્લા ત્રણ દિવસ વરસાદ પડતા પાક અને ઘાસચારા અને નુકસાન થતાં ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા. સરકાર પાસે નુકશાની પેટે વળતરની માંગ કરતાં ખેડૂતો.
રાજપીપળા,તા.13 નર્મદા જિલ્લામાં વરસાદ થી પાકમાં જીવાતો પડી જતા પાકને મોટાપાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ…
