અમદાવાદ: અમદાવાદ પોલોસ દ્વારા 31 ડિસેમ્બરને લઈને પોલીસની જાહેરાત કરવામાં આવી છે. ડીસીપી કંટ્રોલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધાર્મિક પ્રસંગો ની કોઈ ઉજવણી થઈ નથી. અને લોકોનો સહકાર મળ્યો..કોરોના ને લઈને 9 વાગે કરફ્યુ અમલમાં છે અને રહેશે. 31 ડિસેમ્બર માં ઉજવણી કરી શકાશે નહીં..જો કોઈ ઉજવણી કરશે કે નિયમ નું પાલન નહીં કરે તો ગુનો નોંધાશે..9 વાગે પહેલા ઉજવણી કરી શકાશે.. એક્ઝિટ અને એન્ટ્રી પોઇન્ટ પર બંદોબસ્ત રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Related Posts
દયા મેં દેવની માંગી, તો ઉત્તર એ મળ્યો ત્યાંથી. ધરા વાળા ધરા માટે, ગગન વાળા ગગન માટે. *શયદા*
*દયા મેં દેવની માંગી તો ઉત્તર એ મળ્યો ત્યાંથી* *ધરા વાળા ધરા માટે, ગગન વાળા ગગન માટે* *શયદા* શયદા સાહેબનો…
એ.સી.બી. સફળ ટ્રેપ,
એ.સી.બી. સફળ ટ્રેપ, ટોલ ફ્રી – ૧૦૬૪ ફરિયાદી: એક જાગૃત નાગરિક આરોપી : આશીષભાઈ માયાભાઈ કુવાડીયા, અ.પો.કો.,બ.નં.૯૨૮,…
*અંદાજે રૂ. 232 કરોડના ખર્ચે કામરેજ તાલુકામાં વિવિધ યોજના હેઠળ જનસુવિધામાં વધારો કરતા માર્ગોની મંજૂરી*
*અંદાજે રૂ. 232 કરોડના ખર્ચે કામરેજ તાલુકામાં વિવિધ યોજના હેઠળ જનસુવિધામાં વધારો કરતા માર્ગોની મંજૂરી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: પ્રફુલભાઈ…
