અમદાવાદ: અમદાવાદ પોલોસ દ્વારા 31 ડિસેમ્બરને લઈને પોલીસની જાહેરાત કરવામાં આવી છે. ડીસીપી કંટ્રોલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધાર્મિક પ્રસંગો ની કોઈ ઉજવણી થઈ નથી. અને લોકોનો સહકાર મળ્યો..કોરોના ને લઈને 9 વાગે કરફ્યુ અમલમાં છે અને રહેશે. 31 ડિસેમ્બર માં ઉજવણી કરી શકાશે નહીં..જો કોઈ ઉજવણી કરશે કે નિયમ નું પાલન નહીં કરે તો ગુનો નોંધાશે..9 વાગે પહેલા ઉજવણી કરી શકાશે.. એક્ઝિટ અને એન્ટ્રી પોઇન્ટ પર બંદોબસ્ત રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Related Posts
*ભુજોડી ખાતે વણાટકામ સહિત વિવિધ કળાના કારીગરોની સાથે મુલાકાત કરતા રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ સુશ્રી રેખા શર્મા* ભુજ, શુક્રવાર:…
*ભારતીય તટરક્ષક દ્વારા પ્રદૂષણ પ્રતિભાવ સેમિનાર અને વર્કશોપનું આયોજન કરાયું*
*ભારતીય તટરક્ષક દ્વારા પ્રદૂષણ પ્રતિભાવ સેમિનાર અને વર્કશોપનું આયોજન કરાયું* અમદાવાદ, સંજીવ રાજપૂત: તટરક્ષક હેડક્વાર્ટર, નંબર 1 તટરક્ષક જિલ્લા…
ભાવનગર મહારાજ સરશ્રી કૃષ્ણકુમારસિંહજીએ સૌથી પહેલું રજવાડું (૧૮૦૦ ગામ) હસતાં હસતાં કેમ આપ્યા હશે!!
**Forwarded as Received🇮🇳* *ફોનમાંથી ખાલી ટિકટોક અને PUBG જેવી એપ ન કાઢી શકનારા જરા વિચાર કરો, ભાવનગર મહારાજ સર શ્રી…
