અમદાવાદ: અમદાવાદ પોલોસ દ્વારા 31 ડિસેમ્બરને લઈને પોલીસની જાહેરાત કરવામાં આવી છે. ડીસીપી કંટ્રોલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધાર્મિક પ્રસંગો ની કોઈ ઉજવણી થઈ નથી. અને લોકોનો સહકાર મળ્યો..કોરોના ને લઈને 9 વાગે કરફ્યુ અમલમાં છે અને રહેશે. 31 ડિસેમ્બર માં ઉજવણી કરી શકાશે નહીં..જો કોઈ ઉજવણી કરશે કે નિયમ નું પાલન નહીં કરે તો ગુનો નોંધાશે..9 વાગે પહેલા ઉજવણી કરી શકાશે.. એક્ઝિટ અને એન્ટ્રી પોઇન્ટ પર બંદોબસ્ત રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Related Posts
અમદાવાદ શહેર ના દરિયાપુર પોલીસ સ્ટેશન ના PI વાય આર જાડેજા ડી સ્ટાફ PSI કે સી પટેલ અને ડી સ્ટાફ ના તમામ જવાનો સસ્પેન્ડ
*અમદાવાદ શહેર ના દરિયાપુર પોલીસ સ્ટેશન ના PI વાય આર જાડેજા ડી સ્ટાફ PSI કે સી પટેલ અને ડી સ્ટાફ…
अमिताभ बच्चन का आज 78वां जन्मदिन है. इस मौके पर उन्हें पूरे देश से बधाई संदेश मिल रहे हैं.
अमिताभ बच्चन का आज 78वां जन्मदिन है. इस मौके पर उन्हें पूरे देश से बधाई संदेश मिल रहे हैं. बॉलीवुड,…
નાંદોદ તાલુકાના જૂનાઘાટા ગામ પાસે આવેલા ટકારા ધોધના પિકનિક પોઇન્ટ ખાતે 45 થી વધુ લોકો ટોળે વળી પીકનીક પાર્ટી કરવા આવતા પોલીસની રેડથી દોડધામ.
પોલીસની ગાડી પર અને લોકરક્ષક (પોલીસ કોન્સ્ટેબલ) ઉપર પથ્થરમારો. પોલીસને જોઈને ફોરવીલર સાથે અને મોટરસાયકલ લઈને ઈસમો ભાગી છૂટતા ચકચાર.…
