અમદાવાદ: અમદાવાદ પોલોસ દ્વારા 31 ડિસેમ્બરને લઈને પોલીસની જાહેરાત કરવામાં આવી છે. ડીસીપી કંટ્રોલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધાર્મિક પ્રસંગો ની કોઈ ઉજવણી થઈ નથી. અને લોકોનો સહકાર મળ્યો..કોરોના ને લઈને 9 વાગે કરફ્યુ અમલમાં છે અને રહેશે. 31 ડિસેમ્બર માં ઉજવણી કરી શકાશે નહીં..જો કોઈ ઉજવણી કરશે કે નિયમ નું પાલન નહીં કરે તો ગુનો નોંધાશે..9 વાગે પહેલા ઉજવણી કરી શકાશે.. એક્ઝિટ અને એન્ટ્રી પોઇન્ટ પર બંદોબસ્ત રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Related Posts
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ખાનગી લેબમાં કોરોના ટેસ્ટના દર ઘટાડ્યા, આજથી જ અમલ.
રાજ્યમાં કોરોનાનો દિન પ્રતિદિન પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સમાં કોરોના…
ફાધર નાં ડે નથી હોતા એમના તો યુગ હોય છે.
☘ફાધર્સ ડે નિમિત્તે એષા દાદાવાલા દ્ગારા વખાયેલો સુંદર લેખ આ માણસ ઘરમાં સૌથી વધારે ઇગ્નોર થતો હોય છે. એ સવારે…
અમદાવાદ ના ખોખરા રેલવે સ્ટેશન માગઁ પર ના ઇડલી ચાર રસ્તા પર અસામાજિક તત્વો નો આતંક
ઈડલી ચાર રસ્તા પર ના નિશા ઈડલી સેન્ટર પર દશ-પંદર જેટલા અસામાજિક તત્વો એ ઘુસી જઈ ને તીક્ષ્ણ હથિયારો સાથે…
