અમદાવાદ: અમદાવાદ પોલોસ દ્વારા 31 ડિસેમ્બરને લઈને પોલીસની જાહેરાત કરવામાં આવી છે. ડીસીપી કંટ્રોલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધાર્મિક પ્રસંગો ની કોઈ ઉજવણી થઈ નથી. અને લોકોનો સહકાર મળ્યો..કોરોના ને લઈને 9 વાગે કરફ્યુ અમલમાં છે અને રહેશે. 31 ડિસેમ્બર માં ઉજવણી કરી શકાશે નહીં..જો કોઈ ઉજવણી કરશે કે નિયમ નું પાલન નહીં કરે તો ગુનો નોંધાશે..9 વાગે પહેલા ઉજવણી કરી શકાશે.. એક્ઝિટ અને એન્ટ્રી પોઇન્ટ પર બંદોબસ્ત રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Related Posts
*શિક્ષક દિને ગુરૂજનોનો ઋણસ્વીકાર શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કરતા મુખ્યમંત્રી*
*શિક્ષક દિને ગુરૂજનોનો ઋણસ્વીકાર શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કરતા મુખ્યમંત્રી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચમી સપ્ટેમ્બર…
વૈશ્વિક સૌંદર્ય પ્રતિયોગીતામાં ‘અર્થ ઈન્ટરનેશનલ” ટાઈટલ જીતી બિનલ બિન્ની ભટ્ટે ભારતનું નામ રોશન કર્યું આપણા ગુજરાતના અમદાવાદના બિનલ ભટ્ટે મિસ…
પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને થયો કોરોના
પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને થયો કોરોના..કોરોના પોઝિટિવ હોવાની ટ્વિટથી આપી જાણકારી. કોરોનાનાં લક્ષણો દેખાતા કરાવ્યો ટેસ્ટ. સચિન તેંડુલકર થયા હોમ…
