અમદાવાદ: અમદાવાદ પોલોસ દ્વારા 31 ડિસેમ્બરને લઈને પોલીસની જાહેરાત કરવામાં આવી છે. ડીસીપી કંટ્રોલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધાર્મિક પ્રસંગો ની કોઈ ઉજવણી થઈ નથી. અને લોકોનો સહકાર મળ્યો..કોરોના ને લઈને 9 વાગે કરફ્યુ અમલમાં છે અને રહેશે. 31 ડિસેમ્બર માં ઉજવણી કરી શકાશે નહીં..જો કોઈ ઉજવણી કરશે કે નિયમ નું પાલન નહીં કરે તો ગુનો નોંધાશે..9 વાગે પહેલા ઉજવણી કરી શકાશે.. એક્ઝિટ અને એન્ટ્રી પોઇન્ટ પર બંદોબસ્ત રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Related Posts
પા પા પગલી યોજના-ભૂલકાં મેળો- ૨૦૨૨ ૦૦૦૦૦ સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત ભુજ ખાતે જીલ્લા કક્ષાનો ભૂલકાં મેળો…
*સોબ્રીમેસા એન્ડ સીએસ્ટા*
*શબ્દનો અનુવાદ થઈ શકે, સુખનો નહીં. * કારણકે આ જગતમાં ભાષા ભિન્ન હોય શકે, ભાવ નહીં. *આ વિશ્વ ભાષા પર…
*📍લોકસભા ચુંટણી 2024: કોલકાતાના રહેવાસીઓ ભ્રષ્ટાચાર, માર્ગ વિકાસ અને પાણી પુરવઠાને મુખ્ય ચિંતા તરીકે સૂચિબદ્ધ કરે છે*
*📍લોકસભા ચુંટણી 2024: કોલકાતાના રહેવાસીઓ ભ્રષ્ટાચાર, માર્ગ વિકાસ અને પાણી પુરવઠાને મુખ્ય ચિંતા તરીકે સૂચિબદ્ધ કરે છે*
