Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ તા.૧૯ માર્ચના રોજ જામનગરની મુલાકાતે*

*જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અન્વયે પાણીના કુંડા અને ચકલીઓના માળાનુ વિતરણ*

*આહિર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા રાજય મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો.* 

*અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું*

*રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું*

*📍ફસાયેલા ભારતીયો ઘરે પરત ફર્યા, દુબઈથી કોચીન એરપોર્ટ પર ખાસ ફ્લાઇટ ઉતરી*

*WHOએ આપી ચેતવણી, કોરોના વાયરસનાં સંક્રમણને લઈને સતર્ક રહે બધા જ દેશ*

ચીન મહામારીનું સ્વરૂપ ધારણ કરી ચૂકેલો કોરોના વાઈરસ હવે સમગ્ર દુનિયા માટે ખતરો બની શકે છે. આ અંગે વર્લ્ડ હેલ્થ…

ભાજપના ઉપપ્રમુખ આશિષ કંટારીયાની હોટલમાં ચાલતુ કુટણખાનું ઝડપાયું

જામનગરમાં પંચવટી સર્કલ પાસે આવેલી હોટલ ગોલ્ડન ક્રાઉનમાં કુટણખાનું ચાલતું હતુ. જે મામલે પોલીસે ત્યા ડમી ગ્રાહક મોકલીને પર્દાફાશ કર્યો…

*DPSના સીઈઓ મંજુલા શ્રોફની પોલીસે ત્રણ કલાક કરી સખ્તાઈ પૂર્વક પૂછપરછ*

ચર્ચાસ્પદ નિત્યાનંદ આશ્રમ કેસમાં પોલીસે ડીપીએસ સ્કૂલના સીઈઓ મંજુલા શ્રોફનું ત્રણ કલાક સુધી પુછપરછ કરીને નિવેદન નોંધ્યું હતું. ડીપીએસ સ્કૂલના…

વેપારીઓ ટેકાના ભાવે ડાંગરની ખરીદી ન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

સુરતમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પહેલાથી જ પડ્યા પર પાટુ સમાન સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ સુરતમાં ડાંગરનો…

*વકીલોએ કર્યો CAA અને NRC નો વિરોધ ઉગ્ર આંદોલનની આપી ચીમકી*

અમદાવાદમાં સીએએ અને એનઆરસીનો વિરોધ કરવામાં આવ્યો. વકીલો દ્વારા ગાંધી આશ્રમ સુધી રેલી યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં…

બ્રોડવે બિલ્ડર ગૃપને ત્યાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન

વડોદરામાં કેટલાક બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ દ્વારા બ્રોડવે ગૃપમાં કરેલા રોકાણની માહિતીના પગલે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું…

*નંદન ડેનિમ કંપનીનું અખાદ્ય લાઇસન્સ સસ્પેન્ડ*

અમદાવાદ કોર્પોરેશને નંદન ડેનિમ કંપનીનું અખાદ્ય લાઇસન્સ અચોકક્સ મુદ્દત સુધી રદ કર્યું છે. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે લાયસન્સ રદ કર્યુ.…

મહાશિવરાત્રીમાં સોમનાથ મંદિરે 42 કલાક દર્શન થશે

મહાશિવરાત્રીને આડે થોડા દિવસોની વાર છે ત્યારે જૂનાગઢની સાથે સોમનાથમાં પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શિવરાત્રી દરમિયાન મંદિર 42…