નવી દિલ્હીઃ જો તમને ટેક્સની ચોરીની કોઈ નોટિસ મળી હોય તો તેમાં ગભરાવા જેવું કંઈ નથી. તમને તમારી ટેક્સ ચોરીનું સમાધાન કરવાની વધુ એક તક મળશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ 2020માં વિવાદથી વિશ્વાસ સુધીની એક દરખાસ્ત કરી હતી. જેને કેન્દ્રીય કેબિનેટે પ્રત્યક્ષ ટેક્સના વિવાદથી વિશ્વાસ વિધેયક, 2020માં બદલાવ કરવાની મંજૂરી આપી દીધી છે. આ પરિવર્તનનો ઉદ્દેશ ખરડાના વ્યાપને વધારીને એક કેસોને સામેલ કરવાનો છે, જે અલગ-અલગ ડીઆરટીમાં પેન્ડિંગ છે
Related Posts
નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો મા ઘટાડો.
નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો મા ઘટાડો. આજે માત્ર કુલ-૦૬ પોઝિટિવ કેસ નોંધાયા સાજા થયેલા 25 દરદીઓને આજે રજા અપાઇ બેડ…
રાજપીપળા નગરપાલિકાના 65મા પ્રમુખ તરીકે 26 વર્ષના સૌથી નાની વયના યુવાન પ્રમુખ કૂલદીપસિંહ ગોહિલ તથા 28વર્ષ ના યુવાન ઉપપ્રમુખ તરીકે ભાજપાના હેમંતભાઈ માછીચુટાયા
નગર પાલિકાનુ સુકાન યુવાનોના હાથમા કોઈપણ જાતના ભેદભાવ વિના નગરનો સર્વાંગીણ વિકાસ થાયએવા અમારા પ્રયત્નો રહેશે.પ્રમુખ ચૂંટાયેલા નવા પ્રમુખ કુલદીપ…
10 એપ્રિલે જૂનાગઢના ઉમાધામ ગાઠિલાના 14માં મહાપાટોત્સવ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી રહેશે હાજર, પાટીદાર સમાજના આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર…
