નવી દિલ્હીઃ જો તમને ટેક્સની ચોરીની કોઈ નોટિસ મળી હોય તો તેમાં ગભરાવા જેવું કંઈ નથી. તમને તમારી ટેક્સ ચોરીનું સમાધાન કરવાની વધુ એક તક મળશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ 2020માં વિવાદથી વિશ્વાસ સુધીની એક દરખાસ્ત કરી હતી. જેને કેન્દ્રીય કેબિનેટે પ્રત્યક્ષ ટેક્સના વિવાદથી વિશ્વાસ વિધેયક, 2020માં બદલાવ કરવાની મંજૂરી આપી દીધી છે. આ પરિવર્તનનો ઉદ્દેશ ખરડાના વ્યાપને વધારીને એક કેસોને સામેલ કરવાનો છે, જે અલગ-અલગ ડીઆરટીમાં પેન્ડિંગ છે
Related Posts
*ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદી શનિવારે સવારે રાજકોટ એરપોર્ટ આવી પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ,નવસારી…
વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં.. એલજે કોલેજ માં ફાર્મસી ના લાયસન્સ માટે 2 વર્ષથી ખાઈ રહ્યા છે ધક્કા.
. જીએનએ અમદાવાદ: અમદાવાદના SG હાઈવે સ્થિવ LJ કોલેજમાં વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. 50થી વધુ ફાર્મસીના વિદ્યાર્થીઓએ ફાર્માસીસ્ટના રજિસ્ટ્રેશન…
અમદાવાદ શહેરમાં ગેરકાયદે આવેલા 6 બાંગ્લાદેશી નાગરીકને એસ.ઓ.જી ક્રાઇમએ ઝડપી પાડ્યા.
અમદાવાદ શહેરમાં ગેરકાયદે આવેલા 6 બાંગ્લાદેશી નાગરીકને એસ.ઓ.જી ક્રાઇમએ ઝડપી પાડ્યા. શહેરમાં ગેરકાયદે પ્રવેશી બાંગ્લાદેશી નાગરિકતાના ખોટા પુરાવા ઉભા કરીને…
