નવી દિલ્હીઃ જો તમને ટેક્સની ચોરીની કોઈ નોટિસ મળી હોય તો તેમાં ગભરાવા જેવું કંઈ નથી. તમને તમારી ટેક્સ ચોરીનું સમાધાન કરવાની વધુ એક તક મળશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ 2020માં વિવાદથી વિશ્વાસ સુધીની એક દરખાસ્ત કરી હતી. જેને કેન્દ્રીય કેબિનેટે પ્રત્યક્ષ ટેક્સના વિવાદથી વિશ્વાસ વિધેયક, 2020માં બદલાવ કરવાની મંજૂરી આપી દીધી છે. આ પરિવર્તનનો ઉદ્દેશ ખરડાના વ્યાપને વધારીને એક કેસોને સામેલ કરવાનો છે, જે અલગ-અલગ ડીઆરટીમાં પેન્ડિંગ છે
Related Posts
અંબાજીના એન.માર્ટને 75 હજારનો દંડ ફાટકારતું ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર.
અંબાજી: ધર્મનગરી કાશી તરીકે ઓળખાય છે જ્યારે શક્તિપીઠ અંબાજી સરસ્વતી નગરી તરીકે જગવિખ્યાત છે. આ ધામમા માથાભારે તત્વો દ્વારા ઘણા…
તમે બંદૂક ઉઠાવશો તો અમે તીર કામઠા ઉઠાવશું આદિવાસી સમાજને હથિયાર ઉઠાવવા મજબૂર ન કરશો: મહેશ વસાવાની સરકારને ચેતવણી
તમે બંદૂક ઉઠાવશો તો અમે તીર કામઠા ઉઠાવશું આદિવાસી સમાજને હથિયાર ઉઠાવવા મજબૂર ન કરશો: મહેશ વસાવાની સરકારને ચેતવણી ઈકો…
સૌરાષ્ટ્ર ના જામનગરમાં ભૂકંપનો આંચકો. 07:16 મિનિટ આવ્યો ભૂકંપનો આંચકો
સૌરાષ્ટ્ર ના જામનગરમાં ભૂકંપનો આંચકો 07:16 મિનિટ આવ્યો ભૂકંપનો આંચકો
