નવી દિલ્હીઃ જો તમને ટેક્સની ચોરીની કોઈ નોટિસ મળી હોય તો તેમાં ગભરાવા જેવું કંઈ નથી. તમને તમારી ટેક્સ ચોરીનું સમાધાન કરવાની વધુ એક તક મળશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ 2020માં વિવાદથી વિશ્વાસ સુધીની એક દરખાસ્ત કરી હતી. જેને કેન્દ્રીય કેબિનેટે પ્રત્યક્ષ ટેક્સના વિવાદથી વિશ્વાસ વિધેયક, 2020માં બદલાવ કરવાની મંજૂરી આપી દીધી છે. આ પરિવર્તનનો ઉદ્દેશ ખરડાના વ્યાપને વધારીને એક કેસોને સામેલ કરવાનો છે, જે અલગ-અલગ ડીઆરટીમાં પેન્ડિંગ છે
Related Posts
અમદાવાદ માં ફસાયેલ એક યુવકની આપવીતી.
youtube ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વધુ જાહેરાત તેમજ સમાચાર આપવા માટે સંપર્ક કરો 📲 9737619211
નર્મદા જિલ્લામાં રાજપીપલાની વડીયા પ્રાથમિક શાળા ખાતેથી ગુજરાત પોષણ અભિયાનનો પ્રારંભ
પોષણ અભિયાન અંતર્ગત દત્તક લેનાર પ જેટલાં પાલકવાલીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ બાળકો,…
*સિક્કિમમાં શહીદ થયેલાં સેનાના 16 જવાનોના પરિવારોને પૂજ્ય મોરારી બાપૂએ રૂ. 25-25 હજારની આર્થિક સહાય જાહેર કરી* ડિસેમ્બર, 2022: થોડાં…
