નવી દિલ્હીઃ જો તમને ટેક્સની ચોરીની કોઈ નોટિસ મળી હોય તો તેમાં ગભરાવા જેવું કંઈ નથી. તમને તમારી ટેક્સ ચોરીનું સમાધાન કરવાની વધુ એક તક મળશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ 2020માં વિવાદથી વિશ્વાસ સુધીની એક દરખાસ્ત કરી હતી. જેને કેન્દ્રીય કેબિનેટે પ્રત્યક્ષ ટેક્સના વિવાદથી વિશ્વાસ વિધેયક, 2020માં બદલાવ કરવાની મંજૂરી આપી દીધી છે. આ પરિવર્તનનો ઉદ્દેશ ખરડાના વ્યાપને વધારીને એક કેસોને સામેલ કરવાનો છે, જે અલગ-અલગ ડીઆરટીમાં પેન્ડિંગ છે
Related Posts
હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન સર અમિતાભ બચ્ચન જી થયા હતા ઇજાગ્રસ્ત એક્શન દ્રશ્ય દરમિયાન બની હતી ઘટના તો આપણા ભાવનગરના ગોહિલ…
રાજકોટ જિલ્લા જેલમાંથી મુક્ત કરેલ ૧૦૦ જેટલા કેદીઓને Baps સ્વામિનારાયણ મંદિર દ્વારા તૈયાર કરેલ અનાજની કીટ પ્રસાદ સ્વરૂપે આપવામાં આવી…
કોરોનાની મહામારીને લીધે રાજ્ય સરકારના આદેશ મુજબ રાજકોટ જિલ્લા જેલમાંથી મુક્ત કરેલ ૧૦૦ જેટલા કેદીઓને Baps સ્વામિનારાયણ મંદિર દ્વારા તૈયાર…
જામખંભાળિયા* ધારાસભ્ય વિક્રમ માડમ સહિત આશરે 20 જેટલા કોંગ્રેસી કાર્યકરોની કરાઈ અટકાયત.
જામખંભાળિયા* ધારાસભ્ય વિક્રમ માડમ સહિત આશરે 20 જેટલા કોંગ્રેસી કાર્યકરોની કરાઈ અટકાયત.
