ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક સ્લીપર લક્ઝરી બસ અને ટ્રેલર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં 14 લોકોનાં મોત થયા. જ્યારે 31 લોકો ઘાયલ થયા. ઘાયલોને સૈફઈ મેડિકલ કોલેજ ખસેડાયા.આ ઘટના ફિરોઝાબાર ઈટાવાની બોર્ડર પાસે મોડી રાત્રી બની હતી. આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર લક્ઝરી બસ 22 પૈડાની મોટી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. પંચર હોવાથી ટ્રક રસ્તાની સાઈડમાં ઉભી હતી ત્યારે આ ઘટના બની.
Related Posts
*📌જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પુંછ માં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી*
*📌જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પુંછ માં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી* તમને જણાવી દઈએ કે ગુરુવારે સાંજે પુંછમાં…
આપમાં ભંગાણ: સુરત પાંચ બેઠકના આપના પાંચ કોર્પોરેટર કમલમ ખાતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો
.જીએનએ સુરત: સુરત આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરો ગાંઘીનગર પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ ખાતે પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાજી તેમજ રાજયના ગૃહમંત્રીશ્રી…
પૂર્વ ઊર્જા મંત્રી સૌરભ પટેલ ફરીથી કોરોનાની ઝપેટ માં કોરોનાગ્રસ્ત થયા
પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ ફરીથી કોરોનાગ્રસ્ત થયા થયા છે. આ વખતે તેમનો આખો પરિવાર કોવિડ-19 પોઝિટિવ આવ્યો છે…
