ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક સ્લીપર લક્ઝરી બસ અને ટ્રેલર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં 14 લોકોનાં મોત થયા. જ્યારે 31 લોકો ઘાયલ થયા. ઘાયલોને સૈફઈ મેડિકલ કોલેજ ખસેડાયા.આ ઘટના ફિરોઝાબાર ઈટાવાની બોર્ડર પાસે મોડી રાત્રી બની હતી. આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર લક્ઝરી બસ 22 પૈડાની મોટી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. પંચર હોવાથી ટ્રક રસ્તાની સાઈડમાં ઉભી હતી ત્યારે આ ઘટના બની.
Related Posts
રાજપીપલામાં રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની સવાસોમી જન્મ જયંતિનીથઇ ગૌરવભરી ઉજવણી
રાજપીપલામાં રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની સવાસોમી જન્મ જયંતિનીથઇ ગૌરવભરી ઉજવણી ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધર અને બહુમૂખી વ્યક્તિત્વ-પ્રતિભાવંત ઝવેરચંદ મેઘાણીજીનું ગુજરાતી લોક…
મુંબઈની કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી.
મુંબઈની કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી મુંબઈની એસ્પ્લૅનૅડ કોર્ટે આર્યન ખાન, અરબાઝ ખાન અને મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી…
*પોરબંદરના માધુપૂર ખાતે ભારતની ત્રણેય સેનાએ ત્રિશુલ 2025 દ્વારા શૌર્યનું કર્યું અદભુત પ્રદર્શન*
*પોરબંદરના માધુપૂર ખાતે ભારતની ત્રણેય સેનાએ ત્રિશુલ 2025 દ્વારા શૌર્યનું કર્યું અદભુત પ્રદર્શન* પોરબંદર, સંજીવ રાજપૂત: પોરબંદરના માધવપુર બીચ…
