ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક સ્લીપર લક્ઝરી બસ અને ટ્રેલર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં 14 લોકોનાં મોત થયા. જ્યારે 31 લોકો ઘાયલ થયા. ઘાયલોને સૈફઈ મેડિકલ કોલેજ ખસેડાયા.આ ઘટના ફિરોઝાબાર ઈટાવાની બોર્ડર પાસે મોડી રાત્રી બની હતી. આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર લક્ઝરી બસ 22 પૈડાની મોટી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. પંચર હોવાથી ટ્રક રસ્તાની સાઈડમાં ઉભી હતી ત્યારે આ ઘટના બની.
Related Posts
અભિવાદન સમિતિ કાગળ પર: નમસ્તે ટ્રમ્પ વેબસાઈટ પર
નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત આગમનને લઈને અહીંના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ તૈયારીઓ વચ્ચે…
નર્મદા જિલ્લા માં 118 પોલીસ કર્મીઓની જાહેરહિતમાં સાગમટે આંતરિક બદલીનો ગંજીપો ચીપાતા નર્મદા પોલીસ વડા.
નર્મદા જિલ્લાના તમામ પાંચ તાલુકાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતાં પોલીસ જવાનોની સાગમટે બદલીના ઓર્ડર કરાયા. નર્મદા જિલ્લા પોલીસ વડા…
રાજ્ય શિક્ષણ મંત્રી દ્વારા શ્રમજીવી વર્ગનું શાલ ઓઢાડીને સન્માન કરાયું જીએનએ સુરત: કામરેજ ચાર રસ્તાની પાણી ભરાવાની મુખ્ય સમસ્યા જે…
