ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક સ્લીપર લક્ઝરી બસ અને ટ્રેલર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં 14 લોકોનાં મોત થયા. જ્યારે 31 લોકો ઘાયલ થયા. ઘાયલોને સૈફઈ મેડિકલ કોલેજ ખસેડાયા.આ ઘટના ફિરોઝાબાર ઈટાવાની બોર્ડર પાસે મોડી રાત્રી બની હતી. આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર લક્ઝરી બસ 22 પૈડાની મોટી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. પંચર હોવાથી ટ્રક રસ્તાની સાઈડમાં ઉભી હતી ત્યારે આ ઘટના બની.
Related Posts
आज से वेकेशन के बाद नए शिक्षा सत्र की होगी शरुआत। 35 दिन बाद आज से स्कूले होगी शरू।
આજે નર્મદામા કોરોના નાં 09 કેશ પોઝિટિવ આવ્યા
આજે નર્મદામા કોરોના નાં 09 કેશ પોઝિટિવ આવ્યા આજે સાજા થયેલ06 દર્દીઓ સાજા થતા રજા અપાઈ પોઝિટિ કૂલ કેસ નો…
*જામનગર મહાનગર બીજેપી દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું. આપના વિશાલ ત્યાગી ભાજપમાં જોડાયા*
*જામનગર મહાનગર બીજેપી દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું. આપના વિશાલ ત્યાગી ભાજપમાં જોડાયા* જામનગર, સંજીવ રાજપૂત: સંવત ૨૦૮૦ નવા વર્ષ…
