ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક સ્લીપર લક્ઝરી બસ અને ટ્રેલર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં 14 લોકોનાં મોત થયા. જ્યારે 31 લોકો ઘાયલ થયા. ઘાયલોને સૈફઈ મેડિકલ કોલેજ ખસેડાયા.આ ઘટના ફિરોઝાબાર ઈટાવાની બોર્ડર પાસે મોડી રાત્રી બની હતી. આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર લક્ઝરી બસ 22 પૈડાની મોટી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. પંચર હોવાથી ટ્રક રસ્તાની સાઈડમાં ઉભી હતી ત્યારે આ ઘટના બની.
Related Posts
રાજકોટ બેડી ચોકડી પાસે અકસ્માત
રાજકોટ બેડી ચોકડી પાસે અકસ્માત પોલીસ કાફલો ઘટના સ્થળે બે ટ્રક વચ્ચે અકસ્માત
રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં બોથળ પદાર્થ મારીને યુવાનની હત્યા…
રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં બોથળ પદાર્થ મારીને યુવાનની હત્યા… ભંગારનું કામ કરતા યુવાનની કોઈ કારણોસર હત્યા કરવામાં આવી.. વિનોદ વાઢીયા…
*માણસાને એક જ દિવસમાં ૨૪૧ કરોડ રૂપિયાના વિકાસકામોની ભેટ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી*
*માણસાને એક જ દિવસમાં ૨૪૧ કરોડ રૂપિયાના વિકાસકામોની ભેટ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પ્રાચીન…
