મુંબઈ, ચંદ્ર ભગત ફાર્મા લિમિટેડ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થયેલી 317મી કંપની બની હતી.ચંદ્ર ભગત ફાર્માએ રૂ.10ની મૂળ કિંમતના 20 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.51ના ભાવે ઓફર કર્યા હતા અને તેના દ્વારા રૂ.10.20 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો ઈશ્યુ 6 ફેબ્રુઆરી, 2020ના રોજ સંપન્ન થયો હતો.ચંદ્ર ભગત ફાર્મા મહારાષ્ટ્રસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈ ખાતે છે.
Related Posts
અમદાવાદ બોપલ ખાતે રહેતા અને રાજકોટ ખાતે ફરજ બજાવતા સાતમા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી સંદીપ ક્રિશ્ચિયન વિ વિરુદ્ધ તેમના ધર્મ પત્ની પ્રગતિ સંદીપ christian વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશન શાહીબાગ ખાતે એફઆઈઆર કરવામાં આવી છે
અમદાવાદ બોપલ ખાતે રહેતા અને રાજકોટ ખાતે ફરજ બજાવતા સાતમા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી સંદીપ ક્રિશ્ચિયન વિ વિરુદ્ધ તેમના ધર્મ પત્ની…
ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા પ્રયાસ સાર્વજનિક સ્થળોએ ગુજરાતી ભાષામાં લખાણ ફરજિયાત. સિનેમાગૃહ, નાટ્યગૃહ, શાળામાં લાગુ પડશે નિયમ
રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા પ્રયાસ. સાર્વજનિક સ્થળોએ ગુજરાતી ભાષામાં લખાણ ફરજિયાત. સિનેમાગૃહ, નાટ્યગૃહ, શાળામાં લાગુ પડશે નિયમ કોલેજ, સુપરમાર્કેટ,…
*📌ઉત્તરાખંડ: અહીંનાં 86 રસ્તાઓ પર પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે*
*📌ઉત્તરાખંડ: અહીંનાં 86 રસ્તાઓ પર પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે* ટિહરી અને ઉત્તરકાશી જિલ્લાનાં ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે સારા…
