મુંબઈ, ચંદ્ર ભગત ફાર્મા લિમિટેડ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થયેલી 317મી કંપની બની હતી.ચંદ્ર ભગત ફાર્માએ રૂ.10ની મૂળ કિંમતના 20 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.51ના ભાવે ઓફર કર્યા હતા અને તેના દ્વારા રૂ.10.20 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો ઈશ્યુ 6 ફેબ્રુઆરી, 2020ના રોજ સંપન્ન થયો હતો.ચંદ્ર ભગત ફાર્મા મહારાષ્ટ્રસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈ ખાતે છે.
Related Posts
નર્મદા જિલ્લામાં ટીમરૂ વૃક્ષોની જાતિ લુપ્ત થવાને આરે.
બીલી બદલ ઉદ્યોગ કરોડનું ટર્ન ઓવર કરતો ટીમરૂ ઉદ્યોગને પડશે મોટો ફટકો. નર્મદા વનવિભાગે ન થતા ટીમરૂના સંવર્ધન માટે રુટ…
જામનગર જિલ્લા વાલ્મિકી યુવા સંગઠનના પ્રમુખ તરીકે વિજયભાઈની કરાઈ નિમણુંક. જીએનએ જામનગર: ગુજરાત વાલ્મિકી યુવા સંગઠન જેના દ્વારા સમાજના…
ટ્રેલરની ટોલી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને પકડી પાડતી ભચાઉ પોલીસ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા ઈ.પોલીસ…
