મુંબઈ, ચંદ્ર ભગત ફાર્મા લિમિટેડ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થયેલી 317મી કંપની બની હતી.ચંદ્ર ભગત ફાર્માએ રૂ.10ની મૂળ કિંમતના 20 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.51ના ભાવે ઓફર કર્યા હતા અને તેના દ્વારા રૂ.10.20 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો ઈશ્યુ 6 ફેબ્રુઆરી, 2020ના રોજ સંપન્ન થયો હતો.ચંદ્ર ભગત ફાર્મા મહારાષ્ટ્રસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈ ખાતે છે.
Related Posts
*ગુજરાતમાં નહીં ઉજવાય નવરાત્રીનો મહોત્સવ..રૂપાણી સરકારનો નિર્ણય.*
ગાંધીનગર: મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે આ વર્ષે આગામી નવરાત્રી એટલે કે 17 થી…
*નીતિનભાઈને ગુજરાતના સીએમ બનાવવાની કોંગ્રેસની ઓફર*
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આપેલા નિવેદન અંગે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યુ હતુ કે,…
खंभालिया पुलिस द्वारा अब तक पकड़ी गई 15.79 लाख की 3994 शराब भरी बोतलों का नाश किया गया. Advertisement Only…
