મુંબઈ, ચંદ્ર ભગત ફાર્મા લિમિટેડ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થયેલી 317મી કંપની બની હતી.ચંદ્ર ભગત ફાર્માએ રૂ.10ની મૂળ કિંમતના 20 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.51ના ભાવે ઓફર કર્યા હતા અને તેના દ્વારા રૂ.10.20 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો ઈશ્યુ 6 ફેબ્રુઆરી, 2020ના રોજ સંપન્ન થયો હતો.ચંદ્ર ભગત ફાર્મા મહારાષ્ટ્રસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈ ખાતે છે.
Related Posts
*જામનગર ખાતે રન ફોર યુનિટી’કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગી થતી સેનાની ત્રણેય પાંખ સહિત નગરજનો*
*જામનગર ખાતે રન ફોર યુનિટી’કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગી થતી સેનાની ત્રણેય પાંખ સહિત નગરજનો* જામનગર, સંજીવ રાજપૂત: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ…
બે વર્ષ થી કોરોનામાં માટલા ઉદ્યોગ મરણ પથારીએ
રાજપીપળા,તિલક્વાડામા ભર ઉનાળે માટલા ઉધ્યોગને કોરોનાનુલાગ્યું ગ્રહણ બે વર્ષ થી કોરોનામાં માટલા ઉદ્યોગ મરણ પથારીએ એડવાન્સ બનાવી રાખેલા ધૂળ ખાતા…
નાગર નરસિંહ મહેતાએ સિધ્ધપુર ખાતે “મા”નું શ્રાધ્ધ કર્યું હતું. તેની વિગત.
નરસિંહ મહેતાએ સિધ્ધપુર ખાતે મા નું શ્રાધ્ધ કરેલ તેની વિગત…નરસિંહ મહેતાની સહી પણ છે. 568 વર્ષ પહેલાંના ચોપડા સચવાયેલા છે.…
