મુંબઈ, ચંદ્ર ભગત ફાર્મા લિમિટેડ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થયેલી 317મી કંપની બની હતી.ચંદ્ર ભગત ફાર્માએ રૂ.10ની મૂળ કિંમતના 20 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.51ના ભાવે ઓફર કર્યા હતા અને તેના દ્વારા રૂ.10.20 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો ઈશ્યુ 6 ફેબ્રુઆરી, 2020ના રોજ સંપન્ન થયો હતો.ચંદ્ર ભગત ફાર્મા મહારાષ્ટ્રસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈ ખાતે છે.
Related Posts
અમદાવાદ દાણીલીમડા અને શાહ આલમ માં વીજ ચોરી ને લઈને દરોડા પોલીસ અને ટોરેન્ટની ટિમ ના દરોડા 175 પોલીસ, srp અને ટોરેન્ટ ની 10 ટીમોએ સર્ચ શરૂ કર્યું..
અમદાવાદ દાણીલીમડા અને શાહ આલમ માં વીજ ચોરી ને લઈને દરોડા પોલીસ અને ટોરેન્ટની ટિમ ના દરોડા 175 પોલીસ, srp…
સ્વયં રોજા રાખી શ્રમિકોની તરસ છિપાવે છેકોરોના વોરિયર સાદ્દીકભાઈ.
ફુરસદ મિલે પાની કી તહરીરો કો પઢ લેના, હર એક દરિયા સાલો કા અફસાના લીખતા હૈ… ‘રોજા તો હું વર્ષોથી…
યુનિટી પાસે 375 એકરમાં ફેલાયેલા સફારી પાર્કમાં વધુ એક જિરાફનું મોત
તંત્ર દ્વારા મૃત જિરાફને અગ્નિદાહ આપવામાં આવ્યો રાજપીપલા તા14 સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 375 એકરમાં ફેલાયેલા સફારી પાર્કમાં વધુ…
