સુરતના કૈલાશ નગર માં ફરી એક વાર બે લોકો પર જીવલેણ હુમલો થયો..જાહેરમાં કેટલાક ઈસમો ચપ્પુના ધા મારી ફરાર…થોડા મહિના પહેલા અહીં જ એક યુવકની હત્યા કરવામાં આવી હતી..જે યુવકની હત્યા કરવામાં આવી તેના આરોપીના માતા પિતા પર જીવલેણ હુંમલો થયો..પોલીસ કાફલો ઘટના સ્થળે…બંને ઇર્જા ગ્રસ્તોની હાલત ગંભીર…
Related Posts
ગાંધીનગર ખાતે માહિતી ખાતાના કર્મયોગીઓ માટે એક દિવસીય તાલીમ આપી તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું
જીએનએ ગાંધીનગર: માહિતી ખાતાના કર્મયોગીઓને આધુનિક સોશિયલ મીડિયા સાથે વધુ માહિતગાર કરવા માટે ધ લીલા, ગાંધીનગર ખાતે ‘સોશિયલ મીડિયા એન્ડ…
જાણો શા માટે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રીઓ બીજા તબક્કામાં રસી લેશે
જાણો શા માટે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રીઓ બીજા તબક્કામાં રસી લેશે સમગ્ર દેશમાં કોરોના વાયરસની મારક રસી આપવા માટે અભિયાન…
સાગબારા તાલુકાના કુંભી કોતરના નાળાથી 200 મીટર દૂર જંગલમાં સગીર કન્યાએ ખાખર (કેસુડા)ના ઝાડ ની ડાળી સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર.
સાગબારા તાલુકાના કુંભી કોતરના નાળાથી 200 મીટર દૂર જંગલમાં સગીર કન્યાએ ખાખર (કેસુડા)ના ઝાડ ની ડાળી સાથે ઓઢણી બાંધી ગળેફાંસો…
