રાજય સરકારની વિવિધ સરકારી જગ્યાઓમાં થતી ભરતી મામલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યુ હતુ કે ખોટા પ્રમાણપત્રના આધારે 10 હજાર લોકોએ નોકરી મેળવી છે. 40 હજારથી એક લાખમાં ખોટા પ્રમાણપત્ર વેચાય છે. શિક્ષક તેમજ આરોગ્ય વિભાગની ભરતીમાં પણ ગેરરીતિના આક્ષેપ કર્યા હતા. પશુધન નિરીક્ષક વર્ગ 3 ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતી થઇ હોવાનો આરોપ મુક્યો હતો. તો કૃષિ વિભાગ અને bsf ની ભરતીમાં કૌભાંડ થયા હોવાનું મનીષ દોશીએ જણાવ્યું હતુ.
Related Posts
*મિત્રો,* નીતિન પટેલ એ એક ખુબજ ઉપયોગી માહીતી મોકલી છે…. જે આપણે જાણતાં જ નથી….
🙏🙏🙏🙏🙏 *મિત્રો,* નીતિન પટેલ એ એક ખુબજ ઉપયોગી માહીતી મોકલી છે…. જે આપણે જાણતાં જ નથી…. આપણે *બીગબઝાર, ડી-માર્ટ, સ્પેન્સર્સ…
બાબરા તાલુકાના નવાણિયા-ઉટવડનો ત્રણ કિલોમીટરનો માર્ગ રૂપિયા ૬૦ લાખના ખર્ચે મંજુર ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ખાત મુહૂર્ત કરી માર્ગનું કામ…
*ASWDના સહયોગે ગાંધીનગર ખાતે પાંચમા વર્ષે દિવ્યાંગ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરાયું*
*ASWDના સહયોગે ગાંધીનગર ખાતે પાંચમા વર્ષે દિવ્યાંગ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરાયું* ગાંધીનગર, સંજીવ રાજપૂત: લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના…
