રાજય સરકારની વિવિધ સરકારી જગ્યાઓમાં થતી ભરતી મામલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યુ હતુ કે ખોટા પ્રમાણપત્રના આધારે 10 હજાર લોકોએ નોકરી મેળવી છે. 40 હજારથી એક લાખમાં ખોટા પ્રમાણપત્ર વેચાય છે. શિક્ષક તેમજ આરોગ્ય વિભાગની ભરતીમાં પણ ગેરરીતિના આક્ષેપ કર્યા હતા. પશુધન નિરીક્ષક વર્ગ 3 ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતી થઇ હોવાનો આરોપ મુક્યો હતો. તો કૃષિ વિભાગ અને bsf ની ભરતીમાં કૌભાંડ થયા હોવાનું મનીષ દોશીએ જણાવ્યું હતુ.
Related Posts
સેનામાં અંગ્રેજોના જમાનાના ગુલામીના પ્રતીકો હટશે 75 વર્ષની આઝાદી બાદ સેનાની ત્રણેય પાંખમાં બિનજરૂરી પ્રતીકો, પ્રથાઓ, પ્રક્રિયાઓ હટાવવા કવાયત…
સરપંચ પરિષદ દક્ષિણ ઝોનના પ્રમુખ નિરંજન વસાવા ઉપર હુમલોથતાં અને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં સરપંચ
સરપંચ પરિષદ દક્ષિણ ઝોનના પ્રમુખ નિરંજન વસાવા ઉપર હુમલોથતાં અને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં સરપંચ રાજપીપલા મચ્છીમાર્કેટ પાસેત્રણ ઈસમોએહાથમા…
*મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવની અધ્યક્ષતામાં અતિગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન અંતર્ગત અમદાવાદ ખાતે વર્કશોપનું આયોજન કરાયું*
*મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવની અધ્યક્ષતામાં અતિગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન અંતર્ગત અમદાવાદ ખાતે વર્કશોપનું આયોજન કરાયું*…
