રાજય સરકારની વિવિધ સરકારી જગ્યાઓમાં થતી ભરતી મામલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યુ હતુ કે ખોટા પ્રમાણપત્રના આધારે 10 હજાર લોકોએ નોકરી મેળવી છે. 40 હજારથી એક લાખમાં ખોટા પ્રમાણપત્ર વેચાય છે. શિક્ષક તેમજ આરોગ્ય વિભાગની ભરતીમાં પણ ગેરરીતિના આક્ષેપ કર્યા હતા. પશુધન નિરીક્ષક વર્ગ 3 ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતી થઇ હોવાનો આરોપ મુક્યો હતો. તો કૃષિ વિભાગ અને bsf ની ભરતીમાં કૌભાંડ થયા હોવાનું મનીષ દોશીએ જણાવ્યું હતુ.
Related Posts
ઝાયડસ કેડિલાની રસીને DCGI તરફથી ઈમરજન્સી યુઝ ઓથોરાઈઝેશન માટે મંજૂરી
ઝાયડસ કેડિલાની રસીને DCGI તરફથી ઈમરજન્સી યુઝ ઓથોરાઈઝેશન માટે મંજૂરીZyCoV-D નામની રસીને મળી મંજૂરીવિશ્વની પ્રથમ સ્વવિકસિત DNA આધારિત રસીને મળી…
अहमदाबाद* नरोडा में पुलिसकर्मियों पर हमले मामले 3 लोगो गिरफ्तार।
अहमदाबाद नरोडा में पुलिसकर्मियों पर हमले मामले 3 लोगो को देर रात किया गया गिरफ्तार।
રાજકોટમાં કોંગ્રેસે 10-10ની નોટ ઉડાડી તો સામે ભાજપે 500-500ની નોટ ઉડાડી ઉજવણી કરી
રાજકોટમાં કોંગ્રેસે 10-10ની નોટ ઉડાડી તો સામે ભાજપે 500-500ની નોટ ઉડાડી ઉજવણી કરી, બેડી ગામની બેઠક પર ભાજપની જીત થતા…
