રાજય સરકારની વિવિધ સરકારી જગ્યાઓમાં થતી ભરતી મામલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યુ હતુ કે ખોટા પ્રમાણપત્રના આધારે 10 હજાર લોકોએ નોકરી મેળવી છે. 40 હજારથી એક લાખમાં ખોટા પ્રમાણપત્ર વેચાય છે. શિક્ષક તેમજ આરોગ્ય વિભાગની ભરતીમાં પણ ગેરરીતિના આક્ષેપ કર્યા હતા. પશુધન નિરીક્ષક વર્ગ 3 ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતી થઇ હોવાનો આરોપ મુક્યો હતો. તો કૃષિ વિભાગ અને bsf ની ભરતીમાં કૌભાંડ થયા હોવાનું મનીષ દોશીએ જણાવ્યું હતુ.
Related Posts
*લોક સંસ્કૃતિની ધરોહર એવા લોકમેળાઓને પુનઃ ઉજાગર કરવા મંત્રી હર્ષ સંઘવીની ફેસબુકના માધ્યમથી અનોખી પહેલ*
*લોક સંસ્કૃતિની ધરોહર એવા લોકમેળાઓને પુનઃ ઉજાગર કરવા મંત્રી હર્ષ સંઘવીની ફેસબુકના માધ્યમથી અનોખી પહેલ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના વિવિધ…
બ્રેકિંગ : નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસ 4 દોષિતોનું નવું ડેથ વોરંટ જારી 20 માર્ચે સવારે 6 વાગ્યે અપાશે ફાંસી
બ્રેકિંગ : નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસ 4 દોષિતોનું નવું ડેથ વોરંટ જારી 20 માર્ચે સવારે 6 વાગ્યે અપાશે ફાંસી
વિશ્વ મહિલા દિવસ: ગુજરાતની મહિલાઓને અભય બનાવતી 181 અભયમ મહિલા હેલ્પલાઇનના ગુજરાતમાં સફળતાના સાત વર્ષ પૂર્ણ*
*ગાંધીનગર: આજની નારી દરેક ક્ષેત્રમાં સિદ્ધિ હાંસિલ કરી સફળતાના શિખરો સર કરી રહી છે. આજે મહિલા સ્વતંત્ર રીતે જીવન જીવી…
