રાજય સરકારની વિવિધ સરકારી જગ્યાઓમાં થતી ભરતી મામલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યુ હતુ કે ખોટા પ્રમાણપત્રના આધારે 10 હજાર લોકોએ નોકરી મેળવી છે. 40 હજારથી એક લાખમાં ખોટા પ્રમાણપત્ર વેચાય છે. શિક્ષક તેમજ આરોગ્ય વિભાગની ભરતીમાં પણ ગેરરીતિના આક્ષેપ કર્યા હતા. પશુધન નિરીક્ષક વર્ગ 3 ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતી થઇ હોવાનો આરોપ મુક્યો હતો. તો કૃષિ વિભાગ અને bsf ની ભરતીમાં કૌભાંડ થયા હોવાનું મનીષ દોશીએ જણાવ્યું હતુ.
Related Posts
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 30/09/2020*
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 30/09/2020** *નવરાત્રિના ઢોલ નહીં ઢબૂકે પરંતુ રાજકીય ચૂંટણીના ગાજશે પડઘમ* *ગુજરાતવિધાનસભાની પેટાચૂંટણી જાહેર* 9 ઓક્ટોબર…
*જામનગર ખાતે શ્રેષ્ઠ કામગીરી કરનાર બેંક સખીઓ તેમજ બેંકર્સને સન્માનિત કરતા સાંસદ પૂનમબેન માડમ* જામનગર: શહેરના ટાઉનહોલ ખાતે સાંસદ શ્રી…
આદિવાસીઓ હિંદુ છે કે નહી એ મુદ્દે ચૂંટણી ટાણે ભાજપા અને બીટીપીના નેતા ઓ ફરી એક વાર આમને સામને.
આદિવાસીઓ હિંદુ છે કે નહી એ મુદ્દે ચૂંટણી ટાણે ભાજપા અને બીટીપીના નેતા ઓ ફરી એક વાર આમને સામને. છોટુ…
