રાજય સરકારની વિવિધ સરકારી જગ્યાઓમાં થતી ભરતી મામલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યુ હતુ કે ખોટા પ્રમાણપત્રના આધારે 10 હજાર લોકોએ નોકરી મેળવી છે. 40 હજારથી એક લાખમાં ખોટા પ્રમાણપત્ર વેચાય છે. શિક્ષક તેમજ આરોગ્ય વિભાગની ભરતીમાં પણ ગેરરીતિના આક્ષેપ કર્યા હતા. પશુધન નિરીક્ષક વર્ગ 3 ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતી થઇ હોવાનો આરોપ મુક્યો હતો. તો કૃષિ વિભાગ અને bsf ની ભરતીમાં કૌભાંડ થયા હોવાનું મનીષ દોશીએ જણાવ્યું હતુ.
Related Posts
કોણ છે આ યુવાન જેણે ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયાને બતાવ્યો તાજમહેલ?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પે આગ્રાનાં તાજમહેલની ખૂબસૂરતીને જોઇને કહ્યું – અવિશ્વસનીય, પરંતુ તેમનું ચોંકવું ત્યારે…
મુન્દ્રા તાલુકાના રતાડીયા ગામે ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રતાડીયા (ગણેશવાલા), તા.02/09/2022 મુન્દ્રા તાલુકાના રતાડીયા (ગણેશવાલા) ગામે ગણેશ…
*શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાલય દ્વારા જામનગર સંકુલનો ખેલકુદ યોજાયો.*
*શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાલય દ્વારા જામનગર સંકુલનો ખેલકુદ યોજાયો.* જીએનએ જામનગર: વિદ્યા ભારતી સંચાલિત વિદ્યાલયોનો જામનગર સંકુલ કક્ષાનો…
