Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*કોંગ્રેસના ધારાસભ્યને ભાજપે આપી 100 કરોડની ઓફર એક ધારાસભ્ય સંપર્ક વિહોણા*

રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો છે ત્યારે કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો જયપુર તરફની વાટ પકડી રહ્યા છે. જેમાં માંગરોળના…

*પોલીસ બની ભક્ષક કોન્સ્ટેબલે યુવતી સાથે દુષ્કર્મ કર્યું*

વડોદરા-મહિલાઓની સુરક્ષા અને સલામતીની મોટ મોટી વાતો કરતી રાજ્ય સરકાર અને વડોદરા પોલીસને શર્મસાર કરતી ઘટના બની જે પોલીસ પ્રજાની…

*સુરતના લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ*

સુરતઃ નાગરિકોને સુખ, શાંતિનો અહેસાસ કરાવવા માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરના લિંબાયત અને રાંદેર પોલીસ…

*સાઈબર ક્રાઇમને રોકવા રાજ્ય રૂપાણી સરકાર બની સક્રિય*

સાઈબર ક્રાઈમને રોકવા માટે ગુજરાત પોલીસને વધુંને વધું સુસજ્જ કરવામાં આવી. આજના વિકસતા જતા ટેક્નોલોજીના યુગમાં રાજ્યના તમામ નવ રેન્જમાં…

*ટ્રેલર અને કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાતા 11 ના મોત*

રાજસ્થાનમાં જોધપુર પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માત ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયો હતો. જેમા કુલ 11 લોકોના અકસ્માતમાં…

બ્રેકીંગ અમરેલી : રાજુલામાં કોરોના વાયરસનો સસ્પેકટેડ કેસ નોંધાયો 65 વર્ષીય વૃદ્ધ મહિલાને શરદી ઉધરસના લક્ષણો

બ્રેકીંગ અમરેલી : રાજુલામાં કોરોના વાયરસનો સસ્પેકટેડ કેસ નોંધાયો 65 વર્ષીય વૃદ્ધ મહિલાને શરદી ઉધરસના લક્ષણો ત્રણ માસથી મુંબઇ રહેલા…

*દિલ્હીમાં કોરોના વાયરસથી મહિલાનું મોત સ્મશાન ગૃહે અંતિમ સંસ્કાર કરવાની ના પાડતા ખળભળાટ*

દિલ્હીમાં કોરોના વાયરસના કારણે મહિલાનું મોત નિપજ્યું હતું ત્યારે નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો.…