દિલ્હીમાં કોરોના વાયરસના કારણે મહિલાનું મોત નિપજ્યું હતું ત્યારે નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જે અંગે મીડિયામાં અહેવાલ આવતાં અંતે નિગમબોધ ઘાટે કોરોનાથી જીવ ગુમાવેલા મહિલાના અંતિમ સંસ્કારની મંજૂરી આપી હતી. મળતી માહિતી મુજબ પરિવારના લોકો જ્યારે મૃતદેહ લઈને નિગમબોધ ઘાટ પહોંચ્યા તો તંત્ર દ્વારા અંતિમ સંસ્કારની મંજૂરી આપી ન હતી.એક સંબંધીએ જણાવ્યું કે આ અંગે તેઓએ જ્યારે નિગમબોધ ઘાટના પ્રમુખને ફોન કરીને ફરિયાદ કરી તો તેઓએ પણ મૃતદેહને બીજે લઈ જઈને અંતિમ સંસ્કાર કરવાનું કહ્યું હતું. જો કે બાદમાં આ અંગેના અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થતાં નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કારની મંજૂરી આપવામાં આવી હતી.
Related Posts
#BIG BREAKING: *કાનપુરમાં વિકાસ દુબેની ગાડી પલટી. ભાગવા જતાં એન્કાઉન્ટરમાં મૌત
#BIG BREAKING: *કાનપુરમાં વિકાસ દુબેની ગાડી પલટી* ➡️ ગાડી પલટતા વિકાસ દુબેએ ભાગવાની કોશિશ કરી ➡️ સ્થાનિક લોકોએ ફાયરિંગનો અવાજ…
अहमदाबाद 28 करोड़ की लागत पर रिवर फ्रंट पर 6 महीने से तैयार खड़े स्पोर्ट्स संकुल का कोंग्रेस ने कर दिया उद्घाटन।
अहमदाबाद 28 करोड़ की लागत पर रिवर फ्रंट पर 6 महीने से तैयार खड़े स्पोर्ट्स संकुल का कोंग्रेस ने कर…
બોટાદ APMC માર્કેટમાં કપાસના કડદાને લઈને ચાલી રહેલો વિવાદ આજે વધુ વકર્યો
બોટાદમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ બોટાદ APMC માર્કેટમાં કપાસના કડદાને લઈને ચાલી રહેલો વિવાદ આજે વધુ વકર્યો હડદડ…
