દિલ્હીમાં કોરોના વાયરસના કારણે મહિલાનું મોત નિપજ્યું હતું ત્યારે નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જે અંગે મીડિયામાં અહેવાલ આવતાં અંતે નિગમબોધ ઘાટે કોરોનાથી જીવ ગુમાવેલા મહિલાના અંતિમ સંસ્કારની મંજૂરી આપી હતી. મળતી માહિતી મુજબ પરિવારના લોકો જ્યારે મૃતદેહ લઈને નિગમબોધ ઘાટ પહોંચ્યા તો તંત્ર દ્વારા અંતિમ સંસ્કારની મંજૂરી આપી ન હતી.એક સંબંધીએ જણાવ્યું કે આ અંગે તેઓએ જ્યારે નિગમબોધ ઘાટના પ્રમુખને ફોન કરીને ફરિયાદ કરી તો તેઓએ પણ મૃતદેહને બીજે લઈ જઈને અંતિમ સંસ્કાર કરવાનું કહ્યું હતું. જો કે બાદમાં આ અંગેના અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થતાં નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કારની મંજૂરી આપવામાં આવી હતી.
Related Posts
સરકારે આધાર સંબંધિત તમામ સેવાઓ પોસ્ટમેન દ્વારા લોકોના ઘર સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. જેના માટે UIDAI પોસ્ટમેનને તાલીમ આપી…
શ્રી અબોટી બ્રાહ્મણ સમાજનું પ્રથમ મહા જ્ઞાતિ સંમેલન અમદાવાદ ખાતે યોજાશે. જીએનએ અમદાવાદ: અબોટીબ્રાહ્મણ સમાજનું પ્રથમ મહા જ્ઞાતિ સંમેલન અમદાવાદ…
જામનગરમાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટ ની એન્ટ્રી વૃદ્ધ મહિલા નો કોરોના ડેલ્ટા+ રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટ ની એન્ટ્રી વૃદ્ધ મહિલા નો કોરોના ડેલ્ટા+ રિપોર્ટ પોઝિટિવ હાલ વૃદ્ધ મહિલા સંપૂર્ણ સ્વસ્થ આરોગ્ય વિભાગ…
