દિલ્હીમાં કોરોના વાયરસના કારણે મહિલાનું મોત નિપજ્યું હતું ત્યારે નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જે અંગે મીડિયામાં અહેવાલ આવતાં અંતે નિગમબોધ ઘાટે કોરોનાથી જીવ ગુમાવેલા મહિલાના અંતિમ સંસ્કારની મંજૂરી આપી હતી. મળતી માહિતી મુજબ પરિવારના લોકો જ્યારે મૃતદેહ લઈને નિગમબોધ ઘાટ પહોંચ્યા તો તંત્ર દ્વારા અંતિમ સંસ્કારની મંજૂરી આપી ન હતી.એક સંબંધીએ જણાવ્યું કે આ અંગે તેઓએ જ્યારે નિગમબોધ ઘાટના પ્રમુખને ફોન કરીને ફરિયાદ કરી તો તેઓએ પણ મૃતદેહને બીજે લઈ જઈને અંતિમ સંસ્કાર કરવાનું કહ્યું હતું. જો કે બાદમાં આ અંગેના અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થતાં નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કારની મંજૂરી આપવામાં આવી હતી.
Related Posts
દેડિયાપાડાના જામ્બાર ગામ સહિત અલગ અલગ જગ્યાએ ફરિયાદી બેનની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજારતા ચકચાર.
લગ્ન કરવાની લાલચ અને ધાક ધમકીઓ આપી અસ્લીલ ફોટા પાડી લઈ તેણીને અવારનવાર શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરતો હવાસખોર. જાનથી…
અમદાવાદ ના આ વિસ્તારમાં નહીં પકડે ટ્રાફિક પોલીસ. જુઓ ક્યાં રોડ પર મળશે આ છુટ્ટી
અમદાવાદ ના આ વિસ્તારમાં નહીં પકડે ટ્રાફિક પોલીસ. જુઓ ક્યાં રોડ પર મળશે આ છુટ્ટીટ્રાફિક વિભાગના સંક્યુક્ત પોલીસ કમિશનર દ્વારા…
*હદના વાદ વિવાદમાં પડ્યા વગર માનવતાનું ઉત્તમ ઉદરણ પુરું પાડતી અમદાવાદ ખોખરા પોલીસ*
*હદના વાદ વિવાદમાં પડ્યા વગર માનવતાનું ઉત્તમ ઉદરણ પુરું પાડતી અમદાવાદ ખોખરા પોલીસ* અમદાવાદ, સંજીવ રાજપૂત: સામાન્ય નાગરિકોમાં પોલીસનો ભય…
