દિલ્હીમાં કોરોના વાયરસના કારણે મહિલાનું મોત નિપજ્યું હતું ત્યારે નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જે અંગે મીડિયામાં અહેવાલ આવતાં અંતે નિગમબોધ ઘાટે કોરોનાથી જીવ ગુમાવેલા મહિલાના અંતિમ સંસ્કારની મંજૂરી આપી હતી. મળતી માહિતી મુજબ પરિવારના લોકો જ્યારે મૃતદેહ લઈને નિગમબોધ ઘાટ પહોંચ્યા તો તંત્ર દ્વારા અંતિમ સંસ્કારની મંજૂરી આપી ન હતી.એક સંબંધીએ જણાવ્યું કે આ અંગે તેઓએ જ્યારે નિગમબોધ ઘાટના પ્રમુખને ફોન કરીને ફરિયાદ કરી તો તેઓએ પણ મૃતદેહને બીજે લઈ જઈને અંતિમ સંસ્કાર કરવાનું કહ્યું હતું. જો કે બાદમાં આ અંગેના અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થતાં નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કારની મંજૂરી આપવામાં આવી હતી.
Related Posts
રાજપીપલામાં બાળલગ્ન નાબૂદી અને કિશોર – કિશોરી સશકિતકરણ વિષય કાર્યશાળા યોજાઈ.
નર્મદા જિલ્લા વહિવટીતંત્ર, જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી તેમજ સીઆરવાય સંસ્થાના સંયુકત ઉપક્રમે રાજપીપલામાં સરકીટ હાઉસ ખાતે બાળલગ્ન નાબૂદી અને…
जामनगर* बुजुर्गों से ठगाई करने वाली महिला को शहर ए डिवीजन सर्वेलैन्स टीम ने किया गिरफ्तार। 24 मामले थे दर्ज।
મંદિર ચોરીનાં નાસતા-ફરતા આરોપીઓ તથા મુદ્દામાલને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી દહેજ મરીન પોલીસ ✍️ મનિષ કંસારા ભરૂચ: ગઈ તા.૧૧/૦૬/૨૦૨૨…
