મહારાષ્ટ્રના રાયગઢમાં માંડવા તટ પર એક નાવ પલટી ગઈ હતી જેમાં માછીમારો અને કોસ્ટ ગાર્ડને કારણે નાવમાં સવાર તમામ 78 લોકોને સુરક્ષીત બહાર કઢાયા હતા. વહેલી સવારે 78 યાત્રીઓને લઈ માંડવા જવા નીકળેલી એક નાવ એક મોટા પથ્થર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જોકે ઘટનાની જાણ થતા તાત્કાલિક મરીન પોલીસ અને અન્ય એજન્સીઓને દોડી આવી હતી. તેથી તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
Related Posts
*📍થાણે, મહારાષ્ટ્ર: ભિવંડીમાં ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળી*
*📍થાણે, મહારાષ્ટ્ર: ભિવંડીમાં ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળી* ફાયર બ્રિગેડ ની ગાડી ઓ સ્થળ પર… ફાયર ઓફિસર શૈલેન્દ્ર શિંદેએ…
રાજસ્થાનના ચિતૌડગઢમાં RSS સંયોજકની હત્યા બાદ તણાવપૂર્ણ સ્થિતિ ધારા 144 લાગુ
*📍ભરૂચ: પાવાગઢ જતા પગપાળા સંઘને નડ્યો અકસ્માત, 1 પદયાત્રીનું મોત, 2 ઇજાગ્રસ્ત*
*📍ભરૂચ: પાવાગઢ જતા પગપાળા સંઘને નડ્યો અકસ્માત, 1 પદયાત્રીનું મોત, 2 ઇજાગ્રસ્ત* આજરોજ સવારે 6 વાગ્યા ની આસપાસનાં સમયે…
