મહારાષ્ટ્રના રાયગઢમાં માંડવા તટ પર એક નાવ પલટી ગઈ હતી જેમાં માછીમારો અને કોસ્ટ ગાર્ડને કારણે નાવમાં સવાર તમામ 78 લોકોને સુરક્ષીત બહાર કઢાયા હતા. વહેલી સવારે 78 યાત્રીઓને લઈ માંડવા જવા નીકળેલી એક નાવ એક મોટા પથ્થર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જોકે ઘટનાની જાણ થતા તાત્કાલિક મરીન પોલીસ અને અન્ય એજન્સીઓને દોડી આવી હતી. તેથી તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
Related Posts
જામનગર શહેરમાં પાઇપલાઇન ફીટીંગનું સ્થળ નિરીક્ષણ કરતા જેએમસી વોટર વર્કસ વિભાગના અધિકારીઓ જીએનએ જામનગર: મહાનગરપાલિકામાં વસ્તી વિસ્તાર વધતા શહેરમાં…
સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ રાજપીપલા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી
નર્મદા બ્રેકીંગ સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ રાજપીપલા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી નર્મદા જિલ્લા નો જે સ્ટાફ…
હિમાચલમાં ભૂસ્ખલનથી શિવ મંદિર તૂટ્યું, ભક્તો દટાયા,
*📌હિમાચલમાં ભૂસ્ખલનથી શિવ મંદિર તૂટ્યું, ભક્તો દટાયા, 20થી વધુને બચાવાયા, 9ના મોત*
