મહારાષ્ટ્રના રાયગઢમાં માંડવા તટ પર એક નાવ પલટી ગઈ હતી જેમાં માછીમારો અને કોસ્ટ ગાર્ડને કારણે નાવમાં સવાર તમામ 78 લોકોને સુરક્ષીત બહાર કઢાયા હતા. વહેલી સવારે 78 યાત્રીઓને લઈ માંડવા જવા નીકળેલી એક નાવ એક મોટા પથ્થર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જોકે ઘટનાની જાણ થતા તાત્કાલિક મરીન પોલીસ અને અન્ય એજન્સીઓને દોડી આવી હતી. તેથી તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
Related Posts
*શિક્ષણ વિભાગનો ઐતિહાસિક નિર્ણય: લગભગ 1800 જેટલા શિક્ષકો મૂળ શાળામાં પરત* જીએનએ ગાંધીનગર: રાજ્યના મૃદુ અને મક્કમ માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ…
રૂષિકેશ નગર સેવન્ડે સ્કૂલ ની પાછળ વિજય પાકૅના નાકે હરીપુરા રોડ અજાણીયા સખ્સો દ્વારા છરીવડે હુમલો કરવામાં આવિયો
રૂષિકેશ નગર સેવન્ડે સ્કૂલ ની પાછળ વિજય પાકૅના નાકે હરીપુરા રોડ અજાણીયા સખ્સો દ્વારા છરીવડે હુમલો કરવામાં આવિયો છે ઘટના…
*રાજ્યમાં વરસાદનું જોર પ્રમાણમાં ઘટ્યું : તાપી, નવસારી, સુરત, ડાંગ અને વલસાડ જિલ્લાઓ હજુ રેડ એલર્ટ પર : રાજેન્દ્ર ત્રિવેદી*…
