મહારાષ્ટ્રના રાયગઢમાં માંડવા તટ પર એક નાવ પલટી ગઈ હતી જેમાં માછીમારો અને કોસ્ટ ગાર્ડને કારણે નાવમાં સવાર તમામ 78 લોકોને સુરક્ષીત બહાર કઢાયા હતા. વહેલી સવારે 78 યાત્રીઓને લઈ માંડવા જવા નીકળેલી એક નાવ એક મોટા પથ્થર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જોકે ઘટનાની જાણ થતા તાત્કાલિક મરીન પોલીસ અને અન્ય એજન્સીઓને દોડી આવી હતી. તેથી તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
Related Posts
રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા કોરોના રાહત કામગીરીના પગલે એક અઠવાડિયામાં ગુજરાતભરમાં રાજકોટ, અમદાવાદ,ભુજ,માંડવી ના ૯૩૬ પરિવારોને જીવનજરૂરી કીટનું વિતરણ*
* કોરોના રાહત કાર્ય અંતર્ગત રામકૃષ્ણ આશ્રમ ,રાજકોટ દ્વારા ૩૧ માર્ચથી સાત એપ્રિલ સુધીમાં કુલ ૪,૦૫૨ કિલો ચોખા,૭૮૫ કિલો ઘઉં,૨૭૩૭…
આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 8807 કરોડના જનરલ બજેટ પર ચર્ચા થશે
આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 8807 કરોડના જનરલ બજેટ પર ચર્ચા થશે
બ્રેકિંગ ન્યુઝ…..દલિત અધિકાર મંચ અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાની નાં અમદાવાદ આંદોલન પૂર્વે ઘોઘા પોલીસે અશોક ગીલતાર સહિતાઓની રાત્રે તેમના ઘરે થી કરી ધરપકડ
બ્રેકિંગ ન્યુઝ દલિત અધિકાર મંચ અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાની નાં અમદાવાદ આંદોલન પૂર્વે ઘોઘા પોલીસે અશોક ગીલતાર સહિતાઓની રાત્રે…
