મહારાષ્ટ્રના રાયગઢમાં માંડવા તટ પર એક નાવ પલટી ગઈ હતી જેમાં માછીમારો અને કોસ્ટ ગાર્ડને કારણે નાવમાં સવાર તમામ 78 લોકોને સુરક્ષીત બહાર કઢાયા હતા. વહેલી સવારે 78 યાત્રીઓને લઈ માંડવા જવા નીકળેલી એક નાવ એક મોટા પથ્થર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જોકે ઘટનાની જાણ થતા તાત્કાલિક મરીન પોલીસ અને અન્ય એજન્સીઓને દોડી આવી હતી. તેથી તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
Related Posts
*મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવની અધ્યક્ષતામાં અતિગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન અંતર્ગત અમદાવાદ ખાતે વર્કશોપનું આયોજન કરાયું*
*મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવની અધ્યક્ષતામાં અતિગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન અંતર્ગત અમદાવાદ ખાતે વર્કશોપનું આયોજન કરાયું*…
નર્મદા જિલ્લામાં આજે કુલ ૮ પોઝિટિવ કેસ નોંધાયા.
જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૬૭૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૬૩૮ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૪૭ દરદીઓ સહિત પોઝિટિવ…
અમરેલી બાબરામાં બુધવારી બજારમાં PSI દ્વારા પાથરણા પાથરીને બેસતી મહિલા પર લાઠીચાર્જ
અમરેલી બાબરામાં બુધવારી બજારમાં PSI દ્વારા પાથરણા પાથરીને બેસતી મહિલા પર લાઠીચાર્જ…. PSI દિપિકા ચૌધરીને અમરેલી SP દ્વારા સસ્પેન્ડ કરાયા…..
