મહારાષ્ટ્રના રાયગઢમાં માંડવા તટ પર એક નાવ પલટી ગઈ હતી જેમાં માછીમારો અને કોસ્ટ ગાર્ડને કારણે નાવમાં સવાર તમામ 78 લોકોને સુરક્ષીત બહાર કઢાયા હતા. વહેલી સવારે 78 યાત્રીઓને લઈ માંડવા જવા નીકળેલી એક નાવ એક મોટા પથ્થર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જોકે ઘટનાની જાણ થતા તાત્કાલિક મરીન પોલીસ અને અન્ય એજન્સીઓને દોડી આવી હતી. તેથી તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
Related Posts
સાંસદ મનસુખ વસાવા નાં રાજીનામા પછી નવો રાજકીય વળાંક
સાંસદ મનસુખ વસાવા નાં રાજીનામા.પછી. નવો રાજકીય વળાંક સાંસદ મનસુખ વસાવાએ પોતાના રાજીનામાં મુદ્દે કરી સ્પષ્ટતા BJP સાંસદ મનસુખ વસાવા…
ગુજરાતમાં કોરોનાના 6097 કેસરાજ્યમાં કોરોનાથી 35 દર્દીના મોત અમદાવાદમાં
ગુજરાતમાં કોરોનાના 6097 કેસરાજ્યમાં કોરોનાથી 35 દર્દીના મોત અમદાવાદમાં 2225 કેસ, 9 દર્દીના મોતવડોદરામાં 1512 કેસ, 5 દર્દીના મોતરાજકોટમાં 372…
ગોધરા એલસીબી પોલીસે ગોધરા રેડ ક્રોસ સર્કલ પાસેથી નાકાબંધી કરી સ્કોડા રેપિડ ગાડી માંથી વિદેશી દારૂ કવાટરીયા કુલ નંગ,288 કિં.રૂ.30,240 તથા સ્કોડા રેપિડ ગાડી મળી કુલ પ્રોહી મુદ્દામાલ કિં.રૂ 1,30,240 સાથે એક ઇસમને ઝડપી પાડયો.
પંચમહાલ ગોધરા એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કેએક સીલ્વર કલરની સ્કોડા રેપીડ ગાડી નં. Gj 06 FK…
