Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

બ્રેકિંગ ન્યુઝ ..કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને થયો કોરોના ,વિધાનસભા ખાતે થઈ રહેલા ટેસ્ટમાં ત્રણ ધારાસભ્યો પોઝિટિવ

બ્રેકિંગ ન્યુઝ ..કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને થયો કોરોના ,વિધાનસભા ખાતે થઈ રહેલા ટેસ્ટમાં ત્રણ ધારાસભ્યો પોઝિટિવ. પુનાભાઈ ગામીત નાથાભાઈ પટેલ અને…

અમદાવાદ. પંચવટીમાં આવેલ સીટી રતન ટાવરનો બનાવ 10 માળની બિલ્ડીંગમાં 7 માં માળે એક ઓફિસમાં લાગી આગ

અમદાવાદ. પંચવટીમાં આવેલ સીટી રતન ટાવરનો બનાવ 10 માળની બિલ્ડીંગમાં 7 માં માળે એક ઓફિસમાં લાગી આગ ફાયર બ્રિગેડની 5…

ગુજરાત વિધાનસભાના સત્ર પહેલા ધારાસભ્યોનો કોરોના ટેસ્ટ વિધાનસભા સંકુલમાં કોરોના ટેસ્ટા કરાયો

ગુજરાત વિધાનસભાના સત્ર પહેલા ધારાસભ્યોનો કોરોના ટેસ્ટ વિધાનસભા સંકુલમાં કોરોના ટેસ્ટા કરાયો ધાનેરાના ધારાસભ્ય નાથા પટેલ કોરોના પોઝીટીવ આવતીકાલથી ગુજરાત…

કોરોના વચ્ચે પણરાજપીપળામાં ૪૧મો સર્વ પિતૃ શ્રાધ્ધનો અનોખો કાર્યક્રમ યોજાયો.

નદી કીનારે સર્વપિતૃતર્પણ કાગવાસ વિધિ કરાયો રજપૂતની વાડીમાં શાંતિપાઠ નુ આયોજન કરાયુ ભોજનને બદલે ૨૫૦ ગ્રામ મોહનથાળ, ૧૫૦ ગ્રામ ફૂલવડી,…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે નર્મદામાં સેવા સતત દરમિયાન ભાજપના કાર્યકરોએ ઠેર સફાઈ અભિયાન આદર્યું.

ભચરવાડા શક્તિ કેન્દ્ર દ્વારા સેવા સપ્તાહમાં સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે કુવારપુરાના મણીનાગેશ્વર મંદિર ખાતે સ્વચ્છતા નો કાર્યક્રમ યોજાયો. ગરુડેશ્વર દત્ત મંદિર…

દેડીયાપાડા તાલુકાના ધામણ નદીમાં ભારે પૂરની પરિસ્થિતિ. ધામણ નદીના પુલ ઉપર નદીના પાણી ફરી વળતાં પુલ પાણીમાં ગરકાવ થયો.

પુલ ઉપરથી ધામણ નદીના પાણી વહેતા વાહન વ્યવહાર બંધ. સાગબારામાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતી. રાજપીપળા,તા.18 દેડીયાપાડામાં ચાર ઈંચ ભારે…

જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ બહાદુરસિંહ વસાવાએ ભરૂચના સાંસદ મનસુખ ભાઈને પત્ર લખ્યો..

.25 વર્ષ પહેલા મૂળ મોસ્કુટની બેંકનું મકાન ધરાશાયી થતાં બેંક ઓફ બરોડા શાખા મોસ્કુટને દેડિયાપાડા શિફ્ટ કરી હતી. જેને કારણે…

દેડીયાપાડા તાલુનાના વિવિધ ગામોમા કોવીદવિજયરથનુ આગમન

દેડીયાપાડા તાલુનાના વિવિધ ગામોમા કોવીદવિજયરથનુ આગમન ડેડીયાપાડા ખાતે ઈનરેકા સંસ્થાનના પ્રમુખ ડોવિનોદ કુમાર કૌશીકે લીલીઝંડી ફરકાવી રથનુ પ્રસ્થાન કરાવ્યું. નાટકના…

સાગબારા તાલુકાના ધનશેરા ચેકપોસ્ટે આગળથી સીસોદીયા ગામના ઈસમને ટ્રકમાં જ હૃદયરોગનો હુમલો થી મોત.

રાજપીપળા, તા. 19 સાગબારા તાલુકાના ધનશેરા ચેકપોસ્ટે આગળથી સીસોદીયા ગામના ઈસમને ટ્રકમાં જ હૃદયરોગનો હુમલો થી મોત નીપજ્યું છે. આ…