વિગત એવી છે કે, એમ.જીરોડ પર મકાન ખરીદનાર મહિલાને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ આવતાં તેમને એડવોકેટ મુકુંદ શાહનો સંપર્ક કર્યો હતો.આ નોટિસની પતાવટ માટે ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના નામે છ લાખની લાંચ લેતા એડવોકેટ મુકુંદ શાહ એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયા હતા. આ કેસની વધુ તપાસ માટે એસીબી દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જે રિમાન્ડ આજે પૂરા થતાં એસીબીએ એડવોકેટ મુકુંદ શાહને અદાલતમાં રજુ કર્યો હતો. એસીબીએ વધુ રિમાન્ડની માંગણી નહી કરતાં એડવોકેટની મુકુંદ શાહને જેલમાં મોકલી આપવા અદાલતે હુકમ કર્યો છે.
Related Posts
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટના મંત્ર હરખાની સાથે વાત કરી,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટના મંત્ર હરખાની સાથે વાત કરી, મંત્ર દિવ્યાંગ ઇન્ટરનેશનલ સ્વીમર છે, અત્યાર સુધીમાં બે…
દિલ્હીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિરનો ૪૨ મો પાટોત્સવ ઊજવાયો…*
*યુગદ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ પરંપરાના ચતુર્થ આધ્યાત્મિક વારસદાર. તેઓ દૂરંદેશી હતા તેથી તો ભારત…
*અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રોડ શૉ દરમિયાન ‘ઓપરેશન સિંદૂર’ના સાહસ, શૌર્ય અને પરાક્રમને વધાવાયું*
*અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રોડ શૉ દરમિયાન ‘ઓપરેશન સિંદૂર’ના સાહસ, શૌર્ય અને પરાક્રમને વધાવાયું* અમદાવાદ, સંજીવ રાજપૂત; અમદાવાદ ખાતે ઓપરેશન…
