વિગત એવી છે કે, એમ.જીરોડ પર મકાન ખરીદનાર મહિલાને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ આવતાં તેમને એડવોકેટ મુકુંદ શાહનો સંપર્ક કર્યો હતો.આ નોટિસની પતાવટ માટે ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના નામે છ લાખની લાંચ લેતા એડવોકેટ મુકુંદ શાહ એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયા હતા. આ કેસની વધુ તપાસ માટે એસીબી દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જે રિમાન્ડ આજે પૂરા થતાં એસીબીએ એડવોકેટ મુકુંદ શાહને અદાલતમાં રજુ કર્યો હતો. એસીબીએ વધુ રિમાન્ડની માંગણી નહી કરતાં એડવોકેટની મુકુંદ શાહને જેલમાં મોકલી આપવા અદાલતે હુકમ કર્યો છે.
Related Posts
અમદાવાદના મેમ્કો શકિતનગર પાસે અસહ્ય દુર્ગંધ મારતા કચરા અને ગંદકી ને લઈ ને સ્થાનિક શકિતનગરની શેરીના નાગરિકો બન્યા ત્રાહિમામ
અમદાવાદના મેમ્કો શકિતનગર પાસે અસહ્ય દુર્ગંધ મારતા કચરા અને ગંદકી ને લઈ ને સ્થાનિક શકિતનગરની શેરીના નાગરિકો બન્યા ત્રાહિમામ અમદાવાદ…
આઈસીસી ટી-20 વિશ્વકપના ડ્રો જાહેર
*બ્રેકિંગ ન્યૂઝ: આઈસીસી ટી-20 વિશ્વકપના ડ્રો જાહેર*ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં સામેલ. ભારતની સાથે ગ્રૂપ બીમાં ન્યૂઝીલેન્ડ નો પણ…
આજે બેંકોના નેશનલાઈઝેશનને 51 વર્ષ પુરા, ડિફોલ્ટરો પાસેથી 1.47 લાખ કરોડ વસૂલવાના બાકી માત્ર 33 ખાતેદારોનાજ. 32737 કરોડની વસૂલાત બાકી.
આજે બેંકોના નેશનલાઈઝેશનને 51 વર્ષ પુરા, ડિફોલ્ટરો પાસેથી 1.47 લાખ કરોડ વસૂલવાના બાકી માત્ર 33 ખાતેદારોનાજ. 32737 કરોડની વસૂલાત બાકી…
