વિગત એવી છે કે, એમ.જીરોડ પર મકાન ખરીદનાર મહિલાને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ આવતાં તેમને એડવોકેટ મુકુંદ શાહનો સંપર્ક કર્યો હતો.આ નોટિસની પતાવટ માટે ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના નામે છ લાખની લાંચ લેતા એડવોકેટ મુકુંદ શાહ એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયા હતા. આ કેસની વધુ તપાસ માટે એસીબી દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જે રિમાન્ડ આજે પૂરા થતાં એસીબીએ એડવોકેટ મુકુંદ શાહને અદાલતમાં રજુ કર્યો હતો. એસીબીએ વધુ રિમાન્ડની માંગણી નહી કરતાં એડવોકેટની મુકુંદ શાહને જેલમાં મોકલી આપવા અદાલતે હુકમ કર્યો છે.
Related Posts
*નિર્ભયા કેસઃ ફાંસીથી બચવા આંતરરાષ્ટ્રીય કોર્ટના દરવાજે દોષિતો*
નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિતો ફાંસીથી બચવા માટે સતત નીતનવા ગતકડા કરી રહ્યા છે. ગમે તેમ કરીને તે લોકો ફાંસીથી બચવા…
*દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વિજયોત્સવ ઉજવાયો*
*દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વિજયોત્સવ ઉજવાયો* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી…
*ભાજપના ધારાસભ્યોએ ખોલ્યો મોરચો સરકાર ગગડી તો ભાજપની આબરૂ ની થશે ધૂળધાણી*
કર્ણાટકના રાજકારણમાં ફરી એક વખત રાજકીય મોરચે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતે કર્ણાટકના સીએમ અને ભાજપના નેતા બી…
