વિગત એવી છે કે, એમ.જીરોડ પર મકાન ખરીદનાર મહિલાને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ આવતાં તેમને એડવોકેટ મુકુંદ શાહનો સંપર્ક કર્યો હતો.આ નોટિસની પતાવટ માટે ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના નામે છ લાખની લાંચ લેતા એડવોકેટ મુકુંદ શાહ એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયા હતા. આ કેસની વધુ તપાસ માટે એસીબી દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જે રિમાન્ડ આજે પૂરા થતાં એસીબીએ એડવોકેટ મુકુંદ શાહને અદાલતમાં રજુ કર્યો હતો. એસીબીએ વધુ રિમાન્ડની માંગણી નહી કરતાં એડવોકેટની મુકુંદ શાહને જેલમાં મોકલી આપવા અદાલતે હુકમ કર્યો છે.
Related Posts
અમદાવાદ ના કૃષ્ણનગર ચાર રસ્તા પર ની ઘટનાલકઝરી બસ એ રાહદારી ને અડફેટે લેતા ઘટના પર જ તેમનું મોત નીપજીયુ
અમદાવાદ ના કૃષ્ણનગર ચાર રસ્તા પર ની ઘટનાલકઝરી બસ એ રાહદારી ને અડફેટે લેતા ઘટના પર જ તેમનું મોત નીપજીયુ…
*📌બોટાદ રેલવે સ્ટેશને આગની લપેટમાં ટ્રેન:* પ્લેટફોર્મ નંબર 7 પર ઊભેલી બોટાદ-ધ્રાંગધ્રા ડેમુ ટ્રેનમાં વિકરાળ આગ; એકસામટા 3 ડબ્બા આગમાં…
માસ્ક પહેર્યો ન હોવાથી પોલીસે તેમને દંડ ભરવાનું કહેતાં, યુવકોએ પોલીસ સાથે ઝગડો કરી ગાળાગાળી કરી હતી. દરમિયાન પાંચેય યુવકોએ પોલીસ કર્મચારી દિગ્વિજયસિંહ લક્ષ્મણસિંહને ઘેરી ગડદાપાટુ અને ફેંટો મારી હતી. જેથી અન્ય પોલીસ કર્મચારીઓએ પાંચેયને ઝડપી લીધા હતા.
ગુજ.યુનિ.પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે.ચૌધરી પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે સાંજે 6.30 વાગ્યે પાંજરાપોળ પાસેની જ્હાનવી રેસ્ટોરન્ટની ગલીમાં પહોંચ્યા ત્યારે ત્યાં 5 યુવકો…
