વિગત એવી છે કે, એમ.જીરોડ પર મકાન ખરીદનાર મહિલાને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ આવતાં તેમને એડવોકેટ મુકુંદ શાહનો સંપર્ક કર્યો હતો.આ નોટિસની પતાવટ માટે ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના નામે છ લાખની લાંચ લેતા એડવોકેટ મુકુંદ શાહ એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયા હતા. આ કેસની વધુ તપાસ માટે એસીબી દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જે રિમાન્ડ આજે પૂરા થતાં એસીબીએ એડવોકેટ મુકુંદ શાહને અદાલતમાં રજુ કર્યો હતો. એસીબીએ વધુ રિમાન્ડની માંગણી નહી કરતાં એડવોકેટની મુકુંદ શાહને જેલમાં મોકલી આપવા અદાલતે હુકમ કર્યો છે.
Related Posts
અમદાવાદ ના લોગાડઁન પાસે આવેલ બેંક ઓફ બરોડા નજીક વિશાળ વૃક્ષ ધરાશયી થયુ
અમદાવાદ ના લોગાડઁન પાસે આવેલ બેંક ઓફ બરોડા નજીક વિશાળ વૃક્ષ ધરાશયી થયુ અનેક વાહનો તે ઝાડ નીચે આવી જતા…
અદાણી ગેસ લિમિટેડે તા.9 એપ્રિલ, 2020થી અમલમાં આવે તે રીતે સીએનજી અને ઘરવપરાશના પીએનજીના ભાવમાં ઘટાડો કર્યો
અમદાવાદ, તા.8 એપ્રિલ, 2020: અદાણી જૂથના સીટી ગેસ વિતરણ બિઝનેસ અદાણી ગેસ લિમિટેડે તા.9 એપ્રિલ, 2020થી અમલમાં આવે તે રીતે…
*બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવતા અમદાવાદ કલેકટર સુજીત કુમાર*
*બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવતા અમદાવાદ કલેકટર સુજીત કુમાર* અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત માધ્યમિક તથા…
