Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

અમદાવાદ જુહાપુરા માં વીજ ચોરી નો મામલો કુખ્યાત નજીર વોરા સામે નોંધાઈ વધુ એક ફરિયાદ

અમદાવાદ જુહાપુરા માં વીજ ચોરી નો મામલો કુખ્યાત નજીર વોરા સામે નોંધાઈ વધુ એક ફરિયાદ ટોરેન્ટ પાવર ના ઓફિસરે નોંધવી…

ભાજપના પ્રદેશ પ્રમુખ ચંન્દ્રકાંત પાટીલે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર ભાજપના હોદેદારોને સસ્પેન્ડ કર્યા. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમા પાટીલના મેન્ડેટનો અનાદર કરનારા સસ્પેન્ડ. મેન્ડેડનો અનાદર કરનાર 38 લોકોને સસ્પેન્ડ. હારીજમાંથી 4, ખેડબ્રહ્મામાંથી 2, થરાદમાંથી 3 લોકો કર્યા સસ્પેન્ડ. રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી 14, રાપરમાંથી 13 અને તળાજામાંથી 2 લોકો કર્યા સસ્પેન્ડ.

ભાજપના પ્રદેશ પ્રમુખ ચંન્દ્રકાંત પાટીલે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર ભાજપના હોદેદારોને સસ્પેન્ડ કર્યા. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમા પાટીલના મેન્ડેટનો અનાદર…

હવે ગેરકાયદેસર જમીન પચાવી તો ગયા કામથી…ભુમાફિયાઓ સાવધાન.. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટને કેબિનેટની મળી મંજૂરી..વાંચો વધુ….

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્યકિતની માલિકીની જમીન પર…

ઉપરવાસમાં વરસાદનું જોર ઘટયું કરજણ ડેમ રૂલ લેવલ કરતાં વોટરલેવલ વધારે હોવાથી ત્રણ ગેટ ખોલાયા. કરજણ ડેમના ત્રણ ગેટમાંથી 8439 ક્યુસેક પાણી છોડાયું. કરજણ ડેમની આજે સપાટી 110.60 મીટરે પહોંચી. કરજણ ડેમમાં પાણીની આવક 11291 ક્યુસેક સામે જાવક 8851 ક્યુસેક. કરજણ ડેમ 76.16 % ભરાયો. રાજપીપળા, તા.26 છેલ્લા 13 દિવસથી નર્મદાના નર્મદા દેડીયાપાડા, સાગબારા ઉપરવાસમાં સતત વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટયું હતું. જોકે ડેમનું રૂલ લેવલ કરતા વોટરલેવલ વધારે હોવાથી ડેમના ત્રણ ગેટ ખોલાયા હતા.જેમાં 2, 4 અને 6 નંબરના ત્રણ ગેટ 0.60 મીટર ઊંચા ગેટ ખોલી તેમાંથી 8439 પાણી છોડવામાં આવ્યું છે. કરજણ ડેમની આજની સપાટી 110.60 મીટરે પહોંચી હતી.કરજણ ડેમમાં પાણીની આવક 11291 ક્યુસેક સામે જાવક 8851 ક્યુસેક નોંધાઈ છે. કરજણ ડેમ હાલ 76.16% ભરાયો છે. કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ.વીમહાલેના જણાવ્યા અનુસાર આજે કરજણ ડેમનું લેવલ 109.93 મીટર હતું જે સવારે વધીને 110.60 મીટર થઇ જતાં રૂલ લેવલ કરતા 0.67 સેમી વધી જતા આજે 2, 4, 6 નંબરના 3 ગેટ 0.60 મીટરના ઊંચા ખોલવામાં આવ્યા હતા.અને તેમાંથી 8439 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે . ડેમાં આજે તો 76.16 % ભરાઈ જતા કરજણ ડેમ આજે પણ વોર્નિગ સ્ટેજ પર મુકવામાં આવ્યો છે. ડેમના સત્તાવાર આંકડા પ્રમાણે કરજણ ડેમનો લાઈવ સ્ટોરી 376.33 મિલિયન ઘન મીટર છે, અને ગ્રોસ સ્ટોરેજ 410.34 મીટર નોંધાયો છે.હાલ 3 ગેટમાંથી હાલ 8439 ક્યુસેક પાણી જઈ રહ્યું છે. એ ઉપરાંત સ્મોલ હાઈડ્રો પાવરમાં વીજ ઉત્પાદન માટે 412 પાણી ડિસ્ચાર્જ કરાતા કરજણ નદીમાં હાલ કુલ 8851 ક્યુસેક જળરાશિ છોડવામાં આવતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે. સ્મોલ હાઈડ્રો પાવરના બંને વિજ યુનિટો હાલ ચાલુ છે.જેમાંથી 412 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતા પ્રતિદિન 72000 યુનિટ વીજળીનું ઉત્પાદન શરૂ થઈ રહ્યું છે. રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા.

ઉપરવાસમાં વરસાદનું જોર ઘટયું કરજણ ડેમ રૂલ લેવલ કરતાં વોટરલેવલ વધારે હોવાથી ત્રણ ગેટ ખોલાયા. કરજણ ડેમના ત્રણ ગેટમાંથી 8439…

નર્મદામા વરસાદે વિરામ લેતા લોકોમાં હાશકારો તડકો ઘાટ નીકળતા જનજીવન પુનઃ ધબકતું થયું.

સાગબારામાં 12 મીમી, દેડિયાપાડામાં 6 મીમી વરસાદ. દેડીયાપાડા તાલુકો 1605 મીમી વરસાદ સાથે જિલ્લામાં મોખરાના સ્થાને. રાજપીપળા,તા.26 નર્મદાના જિલ્લામાં છેલ્લા…

ઝરીયા ચોકડી મેન રોડ પર એક્ટીવા સ્કુટર ચાલક પડી જતાં ગંભીર ઇજા થવાથી મોત.

ઝરીયા ચોકડી મેન રોડ પર એક્ટીવા સ્કુટર ચાલક પડી જતાં ગંભીર ઇજા થવાથી મોત થયું છે આ અંગે અકસ્માત મોત…

રાજપીપળાની મીરા નામની સ્ટેશનરી ચલાવતી મહિલા સાથે રૂ.1 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ.

દિલીપ એન્ટરપ્રાઇઝ કંપનીના મેનેજિંગ પાર્ટનરની ઓળખ આપી પેપરના હોલસેલર તેમજ કંપનીનો કોન્ટેક્ટ ઈન્ડોનેશિયા,થાઈલેન્ડ અને સાઉથ આફ્રિકા સાથે હોવાનું જણાવેલ ત્રણ…

જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં લાગેલી આગની તપાસ માટે ગાંધીનગરથી PIU ટીમ પહોંચી.

જામનગર: જામનગરની સરકારી હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંગ હોસ્પિટલમાં ગઈકાલે ICCU વિભાગમાં લાગેલી ભીષણ આગના બનાવ બાદ આજે ગાંધીનગરથી ખાસ તપાસ માટે…