Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

*ગુજરાત ભાજપના પ્રભારી અને સહપ્રભારીની જાહેરાત*

ગુજરાત ભાજપના પ્રભારી અને સહપ્રભારીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રભારી તરીકે ભુપેન્દ્ર યાદવને યથાવત રાખવામાં આવ્યા છે જયારે સહપ્રભારી…

*વકીલાતની સનદ કૌભાંડ*

રાજ્યમાં બનાવટી અને ખોટી માર્કશીટના આધારે વકીલાતની સનદ મેળવવાના કૌભાંડની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોંપવા માટે ગુજરાત બાર કાઉન્સિલની બેઠકમાં ઠરાવ…

*પાકિસ્તાનના 11 જવાન ભારતે ફૂંકી માર્યા*

દિવાળીના એક દિવસ પહેલા ભારત-પાકિસ્તાન સરહદે વિસ્ફોટોની હારમાળા જોવા મળી હતી. પાકિસ્તાની આર્મીએ એલઓસી પર તંગધાર સેક્ટરમાં ગોળીબારની શરૂઆત કરી…

જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન, ગુજરાત પ્રદેશ “જનસંખ્યા નિયંત્રિત કાનૂન” બનાવીને સમગ્ર દેશમાં એક સમાન રીતે લાગુ કરવા કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરવા “ધ્વજ પ્રણામ તથા પ્રતિજ્ઞા દિવસ” ની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરાયુ.

જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન, ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ભારત દેશની સાથે સાથે સમગ્ર ગુજરાતના વિવિધ ૨૦ જિલ્લા મથકો ઉપર ગુજરાત પ્રદેશ…

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદામા 06 પોઝિટિવ કેસ આવ્યા. આજે સાજા થયેલ13 દર્દીઓ સાજા થતા રજા અપાઈ

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદામા 06 પોઝિટિવ કેસ આવ્યા. આજે સાજા થયેલ13 દર્દીઓ સાજા થતા રજા અપાઈ પોઝિટિ કૂલ કેસ…

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ ટૂંકાયો…. અમિત શાહ આજે સાંજે દિલ્હી જવા રવાના થશે..

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ ટૂંકાયો…. અમિત શાહ આજે સાંજે દિલ્હી જવા રવાના થશે.. આજ સાંજે 5 થી…

રાજપીપળા ગાર્ડન પાસે ફટાકડાના વેચાણ સામે પ્રતિબંધ હોવા છતાં ફટાકડા નું વેચાણ કરતા વેપારીઓ સામે પોલીસની લાલ આંખ. બે વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી.

રાજપીપળા, તા. 13 રાજપીપળા ગાર્ડન પાસે ફટાકડાના વેચાણ સામે પ્રતિબંધ હોવા છતાં દુકાનમાં ફટાકડા રાખતા બે વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી…

નર્મદા જિલ્લામાં કાળીચૌદસ તાંત્રિકવિધિના ધાર્મિક કાર્યક્રમનું વિશેષ મહત્વ. બુરી નજર, કકળાટનો ત્યાગ કરવા સ્મશાનોમાં કરાય છે ખાસ વિધિ.

કાળી ચૌદશના રોજ કાળિયા ભૂત મંદિરે કાળી ધજા ચડાવવાય છે. અને સિગારેટ ધરાવાય છે. રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કાળી ચૌદશની…