દિવાળીના એક દિવસ પહેલા ભારત-પાકિસ્તાન સરહદે વિસ્ફોટોની હારમાળા જોવા મળી હતી. પાકિસ્તાની આર્મીએ એલઓસી પર તંગધાર સેક્ટરમાં ગોળીબારની શરૂઆત કરી હતી. ત્યારપછી ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં 8થી 11 પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા હતા.
Related Posts
*રાષ્ટ્રપતિના અધ્યક્ષ સ્થાને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન સમારોહ સંપન્ન*
*રાષ્ટ્રપતિના અધ્યક્ષ સ્થાને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન સમારોહ સંપન્ન* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના…
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું એક પ્રતિનિધિ મંડળ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું એક પ્રતિનિધિ મંડળ કોરોના મહામારી સંદર્ભે પ્રજાલક્ષી કેટલાક મુદ્દાઓ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે રાજ્યના મહામહીમ…
*વડનગરની મુલાકાત લેતા મુખ્ય સચિવ પંકજ જોષી*
*વડનગરની મુલાકાત લેતા મુખ્ય સચિવ પંકજ જોષી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મહેસાણા જિલ્લાના વડનગરની મુખ્ય સચિવ પંકજ જોષીએ મુલાકાત લીધી…
