રાજકોટ: શ્રાવણ માસમાં ખાદ્યપદાર્થોમાં ચેડાં કરી આસ્થા સાથે રમત, તંત્રની નીતિમાં જ ‘ભેળસેળ’: મનોજ રાઠોડ-કોંગ્રેસ*
*રાજકોટમાંથી છાશવારે ભેળસેળીયા ખાદ્યપદાર્થો પકડાય છે છતાં નોટિસ-દંડ સિવાય કશું જ ઉકાળી શકાતું નથી ગ્રાહક સુરક્ષા કાયદામાં જેલસજાની જોગવાઈ છતાં…
