Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

*કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન*

*BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર*

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

ગેરકાયદેસર પિસ્તલ તથા મોટરસાયકલ સાથે આરોપીને ઝડપી પાડતી એલસીબી નર્મદા પોલીસ.

રાજપીપળા, તા. 27 હિંમકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદાની સૂચનાથી નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના અનુસંધાને…

નર્મદા બ્રેકિંગ ન્યૂજ઼ : છોટાઉદેપુર મતવિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવાની તિલકવાડા અને નાંદોદની વિવિધ સરકારી કચેરીઓની સરપ્રાઇઝ વિઝિટ લેતા અધિકારીઓમા ફફડાટ.

નર્મદા બ્રેકિંગ ન્યૂજ઼ : છોટાઉદેપુર મતવિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવાની પોતાના મત વિસ્તારના બે તાલુકાઓ તિલકવાડા અને નાંદોદ ની વિવિધ સરકારી…

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 10કેસ પોઝિટિવ આવ્યા

10પૈકી નાંદોદ તાલુકામા -06 ,તિલકવાડા તાલુકા મા -02,ગરુડેશ્વર તાલુકા મા -01કેસ અને રાજપીપલા મા -01કેસ પોઝિટિવ આજે સાજા થયેલ 11ને…

પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ તરફથી એવોર્ડ સ્ટેચ્યુ ઓફ યુનિટીને બેસ્ટ લેન્ડ સ્કેપ ટુરિસ્ટ પ્લેસનો એવોર્ડ.

સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ ના અધ્યક્ષ અને ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી એ એવોર્ડ સ્વીકાર્યો. કોરોનાની મહામારી ને ધ્યાને રાખીને…

નર્મદા બ્રેકિંગ : કોરોના મા રાજપીપલા ની 75વર્ષીય મહિલાનુ મોત

આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 06 કેસ પોઝિટિવ આવ્યા 06 પૈકી નાંદોદ તાલુકામા -04 ,તિલકવાડા તાલુકા મા -01,ગરુડેશ્વર તાલુકા મા…

રાજપીપળામાં વહેલી સવારે રાજરોક્ષી સિનેમા પાસે હાઇવા ટ્રક ઘુસી જતાં આજુબાજુની દુકાનને નુકસાન.

મળસ્કે 4.30 કલાકે ટ્રક ચાલકે ગફલતભરી રીતે હંકારી રોડની સાઈડે ઉતારી પાડતાં સર્જાયેલો અકસ્માત. રાજપીપળા,તા.28 આજે રાજપીપળા ખાતે વહેલી સવારે…

નાંદોદ તાલુકાના નીકોલી ગામે મહિલાનું અપહરણ કરી બળાત્કાર કર્યાની ફરિયાદથી ચકચાર.

નાંદોદ તાલુકાના નીકોલી ગામે તથા વાઘોડિયા ગામ એ મહિલાનું અપહરણ કરી સીમમાં આવેલ શેરડીના ખેતરમાં લઈ જઈ મહિલા સાથે બળાત્કાર…

રાજપીપળા ખાતે 8 ગામના ખેડૂતો અને ગ્રામજનો સહિત જિલ્લામાં મોટી સંખ્યામાં સરપંચનો કલેકટર કચેરીએ રેલી કાઢી હલ્લાબોલ.

રાજપીપળા ખાતે 8 ગામના ખેડૂતો અને ગ્રામજનો સહિત જિલ્લામાં મોટી સંખ્યામાં સરપંચનો કલેકટર કચેરીએ રેલી કાઢી હલ્લાબોલ. નર્મદાના 8 ગામના…

શિયાળામાં ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ આમળા, લીલી હળદર,અને લીલા શાકભાજીની બઝારમાં ધૂમ આવક થતાં કોરોનાકાળમાં રાહત થઈ શકે તેમ છે. – વિનોદ રાઠોડ.

શિયાળામાં ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ આમળા, લીલી હળદર,અને લીલા શાકભાજીની બઝારમાં ધૂમ આવક થતાં કોરોનાકાળમાં રાહત થઈ શકે તેમ છે.