Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*📍ફસાયેલા ભારતીયો ઘરે પરત ફર્યા, દુબઈથી કોચીન એરપોર્ટ પર ખાસ ફ્લાઇટ ઉતરી*

*રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે યોજાયો*

*​રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્તિનું સામર્થ્ય*

*અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?*

*ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી*

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.

ગરુડેશ્વર તાલુકા ના ઉંમરાવ ગામે બાજરવાડા માંથી કોતરમાંથી અજાણી મહિલાની લાશ મળી.

ડીકમ્પોઝ હાલતમાં મળેલી લાશ કબજે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી. ગરૂડેશ્વર તાલુકાના ઉમરાવ ગામે બાજરાવાડ ફળિયામાંથી કોતરમાંથી અજાણી મહિલાની લાશ…

*મંત્રી જયેશભાઇ રાદડિયાએ મામલતદારને યાર્ડમાં બોલાવાયા*

જામકંડોરણા-જયેશ રાદડિયાના મત વિસ્તાર જામકંડોરણામાં રિજેક્ટ થઈને પરત આવેલી મગફળી બદલાયાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ મામલતદારને…

*10 ફેબુ્રઆરીએ કોંગ્રેસની બેઠક ગાંધીનગર સરકીટ હાઉસમાં*

કોંગ્રેસ પણ આંદોલનને આગળ ધપાવી સરકારને ભીડવવા તૈયાર છે. આગામી 10 ફેબુ્રઆરીએ કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક ગાંધીનગર સરકીટ હાઉસમાં બોલાવાઇ…

દેવલીયા ચોકડી પાસેથી શાકભાજી ભરવાના ટેમ્પામાં હાડકાના નીચેના ભાગે શાકભાજી ને બદલે અંડરગ્રાઉન્ડ બનાવેલ ખાનામાં છુપાવેલ દારૂ પકડાયો.

તિલકવાડા તાલુકાના દેવલીયા ચોકડી પાસેથી થ્રીવીલર ટેમ્પામાં દારૂની હેરાફેરી કરતા રૂ.60 હજારના દારૃ તથા ટેમ્પા સહિત 110000 નો મુદ્દામાલ પકડાયો,…

*ભાજપના નેતાઓ જ બન્યા મુખ્યપ્રધાન માટે માથાનો દુખાવો*

ગુજરાતમાં ફરી એક વાર અનામતનુ ભૂત ધુણ્યું છે. એલઆરડીની ભરતીમાં અનામત મુદ્દે માલધારી ઉમેદવારો કડકડતી ઠંડીમાં આમરણાંત ઉપવાસ પર બેઠાં…

રાજપીપલામાં યોજાયો મેગા જોબ-ફેર ૩૮૭ જેટલા રોજગારવાંચ્છુ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી.

માહિતી-પ્રસારણ વિભાગના સોશિયલ મિડીયા ટુલ્સનો યુવાનોને શ્રેષ્ઠ કારકિર્દી ઘડતરમાં બખૂબી ઉપયોગ કરવાની કરાયેલી હિમાયત. નર્મદા જિલ્લા રોજગાર કચેરી અને આઇ.ટી.આઇ…

બુલેટ ટ્રેનના જમાનામાં બળદગાડાની ગતિએ ચાલતી રાજપીપળા થી અંકલેશ્વર ની દોડતી નર્મદાની રુકરુક ટ્રેન.

62 કિ.મી.નું અંતર કાપવા આ ટ્રેનને ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગે છે જેથી 10 ડબ્બાની ટ્રેન હાલમાં 2 ડબ્બા…