14મી ફેબ્રુઆરીના વેલેન્ટાઇન ડેના દિવસે શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓ માતા-પિતાનું પૂજન કરીને પ્રમનો દિવસ મનાવશે. દેશભરમાં 14મી ફ્રેબ્રુઆરીએ લોકો ‘વેલેન્ટાઇન ડે’ની ઉજવણી કરતા હોય છે. તેવામાં ભારતમાં પણ લોકો મોટી સંખ્યામાં ‘વેલેન્ટાઇન ડે’ની ઉજવણી કરતા હોય છે. આમ, ભારતીય સંસ્કૃતિ ભૂલાય રહ્યા હોવાનું જણાય આવે છે. જેને પગલે જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરૂએ શહેરની તમામ શાળાને 14મી ફેબ્રુઆરીએ માતા-પિતા પૂજન દિવસ મનાવવાનો આદેશ કર્યો છે. જેથી અમુક શાળાઓએ માતા પિતા પૂજનનો કાર્યક્રમ રાખ્યો હતો.
Related Posts
રવિવારે જનતા કરફ્યુ ને સફળ બનાવવા રાજપીપળા વાસીઓ.
શનિવાર રાતથી જ લોકો ઘરમાં પુરાઈ ગયા. લોકોએ જરૂરી સામાન એડવાન્સમાં ખરીદી લીધો લોકોએ રવિવારે બહારગામ જવાનો કાર્યક્રમ કેન્સલ કર્યો.…
રાજપીપલા ખાતે વિશ્વ બ્રાહ્મણ દિવસ ઉજવાયો
ચોર્યાસીની વાડીમા લઘુરૂદ્ર, ભગવાન પરશુરામનું પૂજન, અને મહાઆરતીના કાર્યક્રમો યોજાયા
રાજપીપલા ખાતે વિશ્વ બ્રાહ્મણ દિવસ ઉજવાયો ચોર્યાસીની વાડીમા લઘુરૂદ્ર, ભગવાન પરશુરામનું પૂજન, અને મહાઆરતીના કાર્યક્રમો યોજાયા રાજપીપલા, તા 1 આજે…
*જામનગર મેયરની ઉપસ્થિતિમાં ‘કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ અંગે માર્ગદર્શન સેમીનાર યોજાયો* જામનગર: મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર અને…
