14મી ફેબ્રુઆરીના વેલેન્ટાઇન ડેના દિવસે શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓ માતા-પિતાનું પૂજન કરીને પ્રમનો દિવસ મનાવશે. દેશભરમાં 14મી ફ્રેબ્રુઆરીએ લોકો ‘વેલેન્ટાઇન ડે’ની ઉજવણી કરતા હોય છે. તેવામાં ભારતમાં પણ લોકો મોટી સંખ્યામાં ‘વેલેન્ટાઇન ડે’ની ઉજવણી કરતા હોય છે. આમ, ભારતીય સંસ્કૃતિ ભૂલાય રહ્યા હોવાનું જણાય આવે છે. જેને પગલે જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરૂએ શહેરની તમામ શાળાને 14મી ફેબ્રુઆરીએ માતા-પિતા પૂજન દિવસ મનાવવાનો આદેશ કર્યો છે. જેથી અમુક શાળાઓએ માતા પિતા પૂજનનો કાર્યક્રમ રાખ્યો હતો.
Related Posts
રાહેદારીઓ તેમજ જેલમાં 230કેદીઓને 200લીટર ઉકાળા તથા માસ્કનું વિતરણ
રાજપીપલા ખાતે શ્રીજી મેડિકલ સ્ટોરના સેવાભાવિ રાજેન્દ્ર પટેલ દ્વારા ત્રણ દિવસ મા 800થી વધુ લીટર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ રાજપીપલા મા…
આજે માગશર સુદ સાતમ. ભક્ત કવિ નરસિંહ મહેતાનો જન્મદિવસ.
આજે માગશર સુદ સાતમ. ભક્ત કવિ નરસિંહ મહેતા નો જન્મદિવસ. એક ગુજરાતી ને એમની ઓળખ ન આપવી પડે એવી આશા…
મંડલીકપુર, ચુડવા, ખડીયા, ડુંગરી, જીંજરી જેવા ગૌચર ગામડે ગામડે નિર્માણ કરીએ.: ડો. કથીરિયા.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ અધ્યક્ષ ડો.વલ્લભભાઈએ તાજેતરમાં રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના મંડલીકપુર, ચુડવા, ખડીયા, કલાણા,…
