Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

ઇતિહાસમાં શિવાજી વિશે શાળામાં ક્યારેય વધારે શીખવડ્યું ન હતું. ઘણા લોકો તેના વિશે શું વિચારે છે તેનાથી આશ્ચર્યચકિત થઈ જશો..:

*”કાબુલથી કંદહાર સુધી મારા તૈમૂર પરિવારે મોગુલ સલ્તનતની રચના કરી. ઇરાક, ઈરાન, તુર્કિસ્તાન અને ઘણા વધુ દેશોમાં મારી સેનાએ વિકરાળ…

*સિવિલ હોસ્પિટલની સ્વાસ્થય સુવિધાઓમાં વધુ એક પીંછ ઉમેરાયુ..કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અલાયદુ ડાયાલિસિસ કેન્દ્ર કાર્યરત કરાયુ*

અમદાવાદ: કોરોનાગ્રસ્ત દર્દીઓ ખાસ કરીને કોમોર્બિડીટી (અન્ય કોઇ પ્રકારની બિમારી) ધરાવતા દર્દીઓને ખાસ પ્રકારની સારવારની જરૂર પડે છે. કિડનીની તકલીફ…

જામનગરમાં સ્વંયમ સેનિક દળ દ્વારા યોજવામાં આવ્યા ધરણા. યુપી દુષ્કર્મ અને વકીલ હત્યા કેસમાં તાત્કાલિક સજાની કરી માંગ.

જામનગરમાં જિલ્લા પચાયત સામે સ્વંયમ સેનિક દળ દ્વારા ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું…સવારે 10થી સાંજના પાંચ વાગ્યા સુધી સ્વંયમ સેનિક…

જામનગર દુષ્કર્મની પીડિતાના પરિવારના સભ્યોની મહિલા આયોગ અને જામનગર કોંગ્રેસ મહિલા નેતાઓ દ્વારા મુલાકાત કરાઈ.

જામનગર: ગુજરાત રાજ્યના જામનગરમાં સગીરા પર 4 નરાધમો દ્વારા દુષ્કર્મના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને પોલીસ દ્વારા પણ ઝડપી…

જામનગર દુષ્કર્મ કાંડનો ચોથો આરોપી ઝડપયો..મહિલા નેતાએ ચપ્પલ માર્યું. મહિલાઓએ રોષ ઠાલવ્યો.

જામનગર: જામનગર દુષ્કર્મ કાંડના ચોથા આરોપીને SOG અને LCB દ્વારા ઝડપી લેવાયો છે ત્યારે મહિલા પોલીસ સ્ટેશન હાજર કરવામાં આવતા…

નર્મદા સુગર ધારીખેડા ખાતે ખેડૂતો માટે ખાસ શિબિર યોજાયો. કેન્દ્ર તથા રાજય સરકારોને નર્મદા સુગર ના વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું.

સાંસદ મનસુખ વસાવાને ગીતાબેનરાઠવા એ કેન્દ્ર સરકારના કૃષિ શિબિર ખેડૂતો માટે આશીર્વાદરૂપ હોવાનું જણાવી દિલને આવકાર્યું. ખેડૂતો માટે ફાયદાકારક કૃષિબિલ…

નાદોદ તાલુકાના ખામર ઢોળાવમાં વળાંક વાળા રોડ ઉપર ટ્રક ચાલકે રાહદારીને અડફેટમાં લેતા રાહદારીનુ ઘટના સ્થળે જ કરૂણ મોત.

રાજપીપળા, નાંદોદ તાલુકાના ખામર ઢોળાવમાં વળાંક વાળા રોડ ઉપર ટ્રક ચાલકે રાહદારીને અડફેટમાં લેતા રાહદારીનુ ઘટના સ્થળે જ કરૂણ મોત…

રાજપીપળા નગરપાલીકાની ચુટણી ટાણે સત્તાધીશોનુ નાક દબાવતા વોર્ડ નંબર ૫ના સ્થાનીક રહીશો.

રાજપીપળા નગરપાલીકાની ચુટણી ટાણે સત્તાધીશોનુ નાક દબાવતા વોર્ડ નંબર ૫ના સ્થાનીક રહીશો. વોડના રહીશો દ્વારા ચીફ ઓફીસરને લેખીત આવેદન સાથે…