Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*પારૂલ યુનિ.જમીનના કેસમાં 1,કરોડની ખંડણી માંગનારની ધરપકડ*

વડોદરા: પારૂલ યુનિવર્સિટીના ટ્રસ્ટી પાસે જમીનના કેસમાં રૂપિયા 1 કરોડની ખંડણી માંગનાર કુખ્યાત ગોવા રબારીના બે સાગરીતોની ક્રાઇમ બ્રાંચે ધરપકડ…

*અમદાવાદામાં કિન્નરના વેશમાં મહિલાઓ ઘર સાફ કરી ગઈ*

વસ્ત્રાપુર વિસ્તારમાં એક ફ્લેટમાં કિન્નરના વેશમાં બે મહિલાઓએ લૂંટ મચાવી હોવાનો કિસ્સા સામે આવ્યો છે. વશીકરણ કરીને ધોળા દિવસે 1…

*દિલ્હી હિંસામાં AAP બાદ હવે કોંગ્રેસના નેતાની સંડોવણી નીકળતા ખળભળાટ*

દિલ્હી હિંસામાં આપના કાઉન્સિલર તાહિર હુસૈન બાદ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની સંડોવણી પણ બહાર આવતા ખળભળાટ વ્યાપી ગયો છે. દિલ્હી પોલીસે…

*મેઘાલયમાં બે જૂથો વચ્ચે અથડામણ થતા રાજ્યના 6 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ*

સીએએને લઈને બે જૂથો વચ્ચે થયેલા ઘર્ષણમાં એક વ્યક્તિનું મોત થયું છે. જેથી હવે શીએલોંગમાં કર્ફ્યુ લગાવી દેવાયો છે. છ…

જે લોકો એનઆરસી માટે સરકારને જરૂરી દસ્તાવેજો નહીં આપે તો? .

શ્રી મેથ્યુ જેફે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગંભીરતાથી વાંચો અને દરેકને મિત્રોને ચોક્કસપણે શીખવો.ઘણાં લોકો એમ કહી રહ્યા છે…

*ભૂલથી પણ ન કરો આવા કામ નહીં તો થઈ જશો કંગાળ – Sureshvadher*

વાસ્તુ શાસ્ત્ર (vastu shasktra) પ્રમાણે તમારા ઘરમાં વાસ્તુના યોગ્ય નિયમોનું પાલન ન થાય તો ઘરમાં સકારાત્મક ઉર્જાની જગ્યાએ નકારાત્મક ઉર્જા…