દિલ્હીમાં ફેલાયેલી હિંસામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસેન અંગે અનેક નવા ખુલાસા કરવામાં આવ્યા છે. ધોરણ આઠ સુધી ભણેલો તાહિર હુસેન કરોડોની સંપત્તિનો માલિક છે. તાહિર હુસેન પર અંકિત શર્માની હત્યાના, દિલ્હીમાં હત્યાકાંડ, અને હિંસા ફેલાવાનો આરોપ છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.2017ના ચૂંટણી સોગંદનામાં દાવો કરવામાં આવ્યા હતો કે તેમની સામે એક પણ ગુનાહીત કેસ દાખલ થયો નથી અને 2017ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સમયે દાખલ કરેલા એફિડેવિટ મુજબ, તેમની પાસે કરોડોની સંપત્તિ છે. તે મુજબ તેઓ કરોડપતિ છે.
Related Posts
અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર અકસ્માત નો સિલસિલો યથાવત
અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર અકસ્માત નો સિલસિલો યથાવત ટ્રેલર અને એક્ટિવા નો અકસ્માત નંદાસણ નજીક સવારે થયેલા અકસ્માત માં 35વર્ષીય…
*અમદાવાદ: શહેરના સેટેલાઈટ વિસ્તારમાં ઈ-સિગારેટ વેચતી દુકાનમાં PCBની રેડ* દુકાનમાલિક, માલ આપનાર તેમજ માલ લેનાર સહિત 10 લોકો સામે…
*આ મેસેજ ખાસ ખાસ તમારા જીવનને અનુરૂપ.* *પપ્પા તો છે જ ને …!!*
*આ મેસેજ ખાસ ખાસ તમારા જીવનને અનુરૂપ.* *પપ્પા તો છે જ ને …!!* હતા મારા જન્મ પર બધા ઉત્સાહી ને..,…
