દિલ્હીમાં ફેલાયેલી હિંસામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસેન અંગે અનેક નવા ખુલાસા કરવામાં આવ્યા છે. ધોરણ આઠ સુધી ભણેલો તાહિર હુસેન કરોડોની સંપત્તિનો માલિક છે. તાહિર હુસેન પર અંકિત શર્માની હત્યાના, દિલ્હીમાં હત્યાકાંડ, અને હિંસા ફેલાવાનો આરોપ છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.2017ના ચૂંટણી સોગંદનામાં દાવો કરવામાં આવ્યા હતો કે તેમની સામે એક પણ ગુનાહીત કેસ દાખલ થયો નથી અને 2017ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સમયે દાખલ કરેલા એફિડેવિટ મુજબ, તેમની પાસે કરોડોની સંપત્તિ છે. તે મુજબ તેઓ કરોડપતિ છે.
Related Posts
રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં
“વિકાસ દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ
યોજાયો
રાજપીપલા ખાતે રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં “વિકાસ દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમયોજાયો મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવોના હસ્તે…
આણંદના સરકારી વકીલ એસીબીના સકંજામાં 35 હજારની લાંચ લેતા ઝડપાયા
ન્યૂઝ બ્રેકિંગ આણંદના સરકારી વકીલ એસીબીના સકંજામાં 35 હજારની લાંચ લેતા ઝડપાયા અપીલ ફાઈલ ન કરવા માટે માગી હતી લાંચ…
પોલીસ કોન્સટેબલ ચંદ્રકાંત મકવાણા ખુંન કેસ નો આખરી ચુકાદો તારીખ ૧૭/૦૭/૨૦૨૧મી એ.
પોલીસ કોન્સટેબલ ચંદ્રકાંત મકવાણા ખુંન કેસ નો આખરી ચુકાદો તારીખ ૧૭/૦૭/૨૦૨૧ ગત તારીખ ૧૬/૪/૨૦૧૬ નાં રોજ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ…
