દિલ્હીમાં ફેલાયેલી હિંસામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસેન અંગે અનેક નવા ખુલાસા કરવામાં આવ્યા છે. ધોરણ આઠ સુધી ભણેલો તાહિર હુસેન કરોડોની સંપત્તિનો માલિક છે. તાહિર હુસેન પર અંકિત શર્માની હત્યાના, દિલ્હીમાં હત્યાકાંડ, અને હિંસા ફેલાવાનો આરોપ છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.2017ના ચૂંટણી સોગંદનામાં દાવો કરવામાં આવ્યા હતો કે તેમની સામે એક પણ ગુનાહીત કેસ દાખલ થયો નથી અને 2017ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સમયે દાખલ કરેલા એફિડેવિટ મુજબ, તેમની પાસે કરોડોની સંપત્તિ છે. તે મુજબ તેઓ કરોડપતિ છે.
Related Posts
વડિયા પોલીસ સ્ટેશન માં શાંતિ સલામતી ની બેઠક યોજાઈ નવ નિયુક્ત પીએસઆઈ ચાવડા દ્વારા બોલવાઈ બેઠક અમરેલી જિલ્લા ના…
ધી ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન દ્વારા 500 થી વધુ સેનેટરાઈઝર અને 3000થી વધારે માસ્કની પોલીસ કર્મીઓને વહેચણી કરી.
*ધી ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન* દ્વારા આજરોજ કોરોનાવાયરસ ને કારણે lockdown પરિસ્થિતિને સંભાળનાર અમદાવાદમાં જે પોલીસ કર્મીઓ પોતાની ડ્યુટી પર…
કચ્છમાં બે વર્ષમાં લેન્ડ ગ્રેજિંગની 1523 અરજી: ફરિયાદ માત્ર 129 રાજ્યમાં લેન્ડ ગ્રેલિંગ એક્ટ એટલે કે, જમીન પચાવી પાડવાના કાયદા…
