દિલ્હીમાં ફેલાયેલી હિંસામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસેન અંગે અનેક નવા ખુલાસા કરવામાં આવ્યા છે. ધોરણ આઠ સુધી ભણેલો તાહિર હુસેન કરોડોની સંપત્તિનો માલિક છે. તાહિર હુસેન પર અંકિત શર્માની હત્યાના, દિલ્હીમાં હત્યાકાંડ, અને હિંસા ફેલાવાનો આરોપ છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.2017ના ચૂંટણી સોગંદનામાં દાવો કરવામાં આવ્યા હતો કે તેમની સામે એક પણ ગુનાહીત કેસ દાખલ થયો નથી અને 2017ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સમયે દાખલ કરેલા એફિડેવિટ મુજબ, તેમની પાસે કરોડોની સંપત્તિ છે. તે મુજબ તેઓ કરોડપતિ છે.
Related Posts
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સ્થિતિ ચિંતાજનક
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સ્થિતિ ચિંતાજનક આ વર્ષે નર્મદા ડેમ 138.68 મીટર ફૂલ ભરાવાની શક્યતા નહીવત!…
*📍 કર્ણાટકનાં રાયચુર જિલ્લામાં કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની પ્રાચીન મૂર્તિ મળી આવી છે…
*📍 કર્ણાટકનાં રાયચુર જિલ્લામાં કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની પ્રાચીન મૂર્તિ મળી આવી છે… ભગવાન વિષ્ણુની મૂર્તિ અયોધ્યામાં આવેલી રામલલાની મૂર્તિ…
कल जामनगर में राज्यपल की उपस्थिति में होगी कृषि शिबिर का होगा आयोजन।
