દિલ્હીમાં ફેલાયેલી હિંસામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસેન અંગે અનેક નવા ખુલાસા કરવામાં આવ્યા છે. ધોરણ આઠ સુધી ભણેલો તાહિર હુસેન કરોડોની સંપત્તિનો માલિક છે. તાહિર હુસેન પર અંકિત શર્માની હત્યાના, દિલ્હીમાં હત્યાકાંડ, અને હિંસા ફેલાવાનો આરોપ છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.2017ના ચૂંટણી સોગંદનામાં દાવો કરવામાં આવ્યા હતો કે તેમની સામે એક પણ ગુનાહીત કેસ દાખલ થયો નથી અને 2017ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સમયે દાખલ કરેલા એફિડેવિટ મુજબ, તેમની પાસે કરોડોની સંપત્તિ છે. તે મુજબ તેઓ કરોડપતિ છે.
Related Posts
પુરવઠા વિભાગ દારા વાવાઝોડા ના અસરગસત ચાર જિલ્લા ઓમા રેશનકાડઁ ધારકો ને સાંપતઁ સિથ્તી ને ધ્યાન મા રાખી બાયોમેટિઁક ફિગરપિન્ટ થી મુકિત આપવામાં આવી.
*અમદાવાદ* પુરવઠા વિભાગ દારા વાવાઝોડા ના અસરગસત ચાર જિલ્લા ઓમા રેશનકાડઁ ધારકો ને સાંપતઁ સિથ્તી ને ધ્યાન મા રાખી બાયોમેટિઁક…
*સ્વાસ્થ્ય એ જ સુખાકારીના મંત્ર સાથે પદયાત્રીઓની સેવામાં જીલ્લા આરોગ્ય તંત્ર તત્પર બન્યું*
*સ્વાસ્થ્ય એ જ સુખાકારીના મંત્ર સાથે પદયાત્રીઓની સેવામાં જીલ્લા આરોગ્ય તંત્ર તત્પર બન્યું* અંબાજી, સંજીવ રાજપૂત: વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમના…
*હીરાબાની તબિયતમાં સુધારો: રાજકીય અગ્રણીઓનો ખબર પૂછવા જમાવડો, વડાપ્રધાન મોદી અમદાવાદ આવવા દિલ્હીથી રવાના*
