સીએએને લઈને બે જૂથો વચ્ચે થયેલા ઘર્ષણમાં એક વ્યક્તિનું મોત થયું છે. જેથી હવે શીએલોંગમાં કર્ફ્યુ લગાવી દેવાયો છે. છ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. સીએએને લઈને દેશના ઘણા ભાગોમાં વિરોધ-પ્રદર્શનની સાથે સાથે સમર્થનમાં દેખાવોનો દોર શરૂ થઈ ગયો છે. તાજેતરમાં મેઘાલયમાં ખાસી વિદ્યાર્થી યુનીયન અને બિન-આદિવાસીની વચ્ચે સીએએને લઈને ઘર્ષણ થયું હતું. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. તેથી મેઘાલય પોલીસે સાવચેતીના પગલે શિલ્લોંગ એકત્રીકરણ અને આજુબાજુના વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દીધો છે. રાજ્યના 6 જિલ્લામાં ઈન્ટરનેટ સેવાબંધ કરાઈ છે.
Related Posts
નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલના હસ્તે ૧.૪૮ કિ.મી લંબાઈનો પુલ નાગરિકો માટે ખુલ્લો મુકાયો*
*થલતેજ અંડરપાસથી સોલા ઓવરબ્રિજ સુધીનો ૧૫૦૦ મીટરનો એલીવેટેડ બ્રીજ આજથી શરૂ* *નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલના હસ્તે ૧.૪૮ કિ.મી લંબાઈનો…
*મહેસાણા :* સુવિધા સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના GRD જવાન ટ્રકને રોકવા જતા ટ્રક જવાન પર ફરી વળી, GRD…
*હવામાન વિભાગે આગામી તા. ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી*
*હવામાન વિભાગે આગામી તા. ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: SEOC-ગાંધીનગર ખાતે રાહત…
