Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

રિવાબા જાડેજાએ કહ્યું, “હું રોટલી કરુ તો રવિન્દ્રસિંહ ચા મુકે છે, દીકરીને ઘરે રાખવાની જરૂર નથી”

ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રિવાબા જાડેજાનો. એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેમણે કહ્યું હતું કે, દીકરીને…

*આજના મુખ્ય સમાચારો*

આજના મુખ્ય સમાચારો* *dete* 3️⃣0️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣ *એક કન્યા સાથે લગ્ન કરવા પહોંચ્યા સાત વરરાજા* ‘એક અનાર 100 બીમાર’ કહેવતને સાર્થક કરતો…

ગુજરાતમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો છેલ્લા 24 કલાકમાં 2252 નવા કેસ આજે 1731 દર્દીઓ સાજા થયા

ગુજરાતમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો છેલ્લા 24 કલાકમાં 2252 નવા કેસ આજે 1731 દર્દીઓ સાજા થયા અમદાવાદ 3, સુરત 3,…

અમરેલી-રાજુલાના ખેરા ગામમા 30 વર્ષીય યુવાનની લાકડી વડે માર મારી હત્યા નિપજાવી….

અમરેલી-રાજુલાના ખેરા ગામમા 30 વર્ષીય યુવાનની લાકડી વડે માર મારી હત્યા નિપજાવી…. હોળીના તહેવારમા હત્યાથી સમગ્ર વિસ્તારમા ચકચાર મચી…. મૃતક…

સુરત શહેરમાં 4 થી વધુ લોકો ભેગા નહી થઈ શકે

સુરત શહેરમાં 4 થી વધુ લોકો ભેગા નહી થઈ શકે સુરત શહેરમાં ફેલાતા કોરોના વાયરસને લઈને પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર…

ભદામ ગામે હોળી માતાને પગે લાગવા માટે ગામની ભાગોળે ગયેલી મહિલાની દીકરી સાથે જોડતીનો બનાવ.

ભદામ ગામે હોળી માતાને પગે લાગવા માટે ગામની ભાગોળે ગયેલી મહિલાની દીકરી સાથે જોડતીનો બનાવ. આરોપીએ મહિલા ઉપર લાકડી વડે…

દેડીયાપાડા થી સાગબારા જતા કણબીપીઠા થી ગંગાપુર ગામની વચ્ચે રોડ પર ટેમ્પો પલટી ખાઈ જતા અકસ્માત.

ટેમ્પાને તથા તેમાં ભરેલો માલસામાનને નુકસાન. રાજપીપળા,તા. 29 દેડીયાપાડા થી સાગબારા જતા કણબીપીઠા થી ગંગાપુર ગામની વચ્ચે રોડ પર ટેમ્પો…

મોટીસીટી માં ધુળેટી રમવા પર પ્રતિબંધ હોવા છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રાખતા પ્રવાસીઓ એ સોસીયલ ડિસ્ટન્સ સાથે ધુળેટી પર્વ મનાવ્યું

આજે ધુળેટી ના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ ઉમટ્યા રાજપીપળા, તા. 29 હાલ મોટીસીટી માં ધુળેટી રમવા પર પ્રતિબંધ…

જમ્મુ કાશ્મીરમાં તમામ સરકારી કચેરીઓ પર 15 દિવસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા કરાયો આદેશ

જમ્મુ-કાશ્મીરમાં વહિવટી તંત્રે તમામ સરકારી કચેરીઓને ત્રિરંગો ફરકાવવા માટે આદેશ આપ્યો છે. આ આદેશનો આગામી 15 દિવસમાં અમલ કરવાનો રહેશે.…