જમ્મુ-કાશ્મીરમાં વહિવટી તંત્રે તમામ સરકારી કચેરીઓને ત્રિરંગો ફરકાવવા માટે આદેશ આપ્યો છે. આ આદેશનો આગામી 15 દિવસમાં અમલ કરવાનો રહેશે. જમ્મુ કાશમીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ તાજેતરમાં જ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાઓ સાથે બેઠક યોજી હતી.જેમાં તેમણે તમામ 20 જિલ્લાના કલેક્ટર તેમજ પોલીસ વડાને સરકારી ભવનો પર રાષ્ટ્રધ્વજ ફરકાવાય તે નિશ્ચિત કરવા માટે સૂચના આપી
Related Posts
બ્રેકિંગ ન્યુઝ….બોલીવુડના જાણીતા અભિનેતા અક્ષય કુમારને મળી ભારતીય નાગરિકતા..
*બ્રેકિંગ ન્યુઝ..* બોલીવુડના જાણીતા અભિનેતા અક્ષય કુમારને મળી ભારતીય નાગરિકતા.. અક્ષય કુમાર પહેલા ધરાવતા હતા કેનેડાની નાગરિકતા 15 મી ઓગસ્ટના…
રમઝાન માસમાં રોઝા રાખી દરરોજ પીપીઈ કીટમાં કલાકો સુધી મુશ્કેલ દાયિત્વ નિભાવતા ઝેબાબેન ચોખાવાલા
*૧૪ મી મે રમઝાન ઇદ: ધન્ય છે ઝેબા બહેન. સાડા ત્રણ વર્ષની દિકરી અને માતા કેન્સરગ્રસ્ત હોવા છતાં આખા રમઝાન…
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળોએ મંગળવારે અથડામણમાં લશ્કર એ તૈયબાના 3 આતંકીઓને ઠાર કર્યા
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળોએ મંગળવારે અથડામણમાં લશ્કર એ તૈયબાના 3 આતંકીઓને ઠાર કર્યા
