જમ્મુ-કાશ્મીરમાં વહિવટી તંત્રે તમામ સરકારી કચેરીઓને ત્રિરંગો ફરકાવવા માટે આદેશ આપ્યો છે. આ આદેશનો આગામી 15 દિવસમાં અમલ કરવાનો રહેશે. જમ્મુ કાશમીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ તાજેતરમાં જ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાઓ સાથે બેઠક યોજી હતી.જેમાં તેમણે તમામ 20 જિલ્લાના કલેક્ટર તેમજ પોલીસ વડાને સરકારી ભવનો પર રાષ્ટ્રધ્વજ ફરકાવાય તે નિશ્ચિત કરવા માટે સૂચના આપી
Related Posts
કચ્છ સરહદ પર બી.એસ.એફ. દ્વારા હાઇએલર્ટ પર આવતા સરહદે બીએસએફ દ્વારા પેટ્રોલિંગમાં જવાનોની સંખ્યા વધારવામાં આવી છે.
કચ્છની સરહદે સામેપાર પાકિસ્તાનની પીએમસીના રેન્જર્સની જગ્યા નેવિના કમાન્ડો લઇ રહ્યા છે એ વચ્ચે બીએસએફને ખાસ ઇનપુટ મળતા કચ્છ સરહદે…
⭕ *ગુજરાતમાં નવા 563 પોઝિટિવ કેસ નોંધાયા,21 લોકોનાં મોત ,560 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 314,
⭕ *ગુજરાતમાં નવા 563 પોઝિટિવ કેસ નોંધાયા,21 લોકોનાં મોત ,560 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 314,સુરત 132, વડોદરા…
ઇન્ડિયા પોસ્ટલ એસ સી / એસ ટી એમ્પ્લોઇઝ વેલફેર એસોસિએશન ગુજરાત સર્કલનું પોસ્ટલ અને આર એમ એસ નું6ઠું અધિવેશન યોજાઈ ગયું.
તારીખ 26/9/21 રવિવારના રોજ ખડુંભાઇ દેસાઇ હોલ અસારવા અમદાવાદ-16 ખાતે ઓલ ઇન્ડિયા પોસ્ટલ એસ સી / એસ ટી એમ્પ્લોઇઝ વેલફેર…
