જમ્મુ-કાશ્મીરમાં વહિવટી તંત્રે તમામ સરકારી કચેરીઓને ત્રિરંગો ફરકાવવા માટે આદેશ આપ્યો છે. આ આદેશનો આગામી 15 દિવસમાં અમલ કરવાનો રહેશે. જમ્મુ કાશમીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ તાજેતરમાં જ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાઓ સાથે બેઠક યોજી હતી.જેમાં તેમણે તમામ 20 જિલ્લાના કલેક્ટર તેમજ પોલીસ વડાને સરકારી ભવનો પર રાષ્ટ્રધ્વજ ફરકાવાય તે નિશ્ચિત કરવા માટે સૂચના આપી
Related Posts
વિજયભાઇ રૂપાણીનો કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજયના વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય
*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજયના વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય* *પૂરતા દસ્તાવેજ સાથે ન હોય તેવા વાહન ચાલકો…
*અમદાવાદના બાપુનગર વિસ્તારમાં લાગેલ આગમાં દુકાનોનો આંકડો વધ્યો અંદાજે 28 દુકાનો આવી આગની ઝપેટમાં*
*અમદાવાદના બાપુનગર વિસ્તારમાં લાગેલ આગમાં દુકાનોનો આંકડો વધ્યો અંદાજે 28 દુકાનો આવી આગની ઝપેટમાં* અમદાવાદ બાપુનગર વિસ્તારમાં આવેલ શ્યામશીખર કોમ્પ્લેક્ષ…
મણિનગર વિસ્તારની ઘટના છરીની અણીએ સ્કુલના વિદ્યાર્થી પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
મણિનગર વિસ્તારની ઘટના છરીની અણીએ સ્કુલના વિદ્યાર્થી પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો છેલ્લા એક વર્ષથી ટુકડે ટુકડે પડાવતો હતો…
