જમ્મુ-કાશ્મીરમાં વહિવટી તંત્રે તમામ સરકારી કચેરીઓને ત્રિરંગો ફરકાવવા માટે આદેશ આપ્યો છે. આ આદેશનો આગામી 15 દિવસમાં અમલ કરવાનો રહેશે. જમ્મુ કાશમીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ તાજેતરમાં જ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાઓ સાથે બેઠક યોજી હતી.જેમાં તેમણે તમામ 20 જિલ્લાના કલેક્ટર તેમજ પોલીસ વડાને સરકારી ભવનો પર રાષ્ટ્રધ્વજ ફરકાવાય તે નિશ્ચિત કરવા માટે સૂચના આપી
Related Posts
*દિવ્યાંગ દર્દીઓ સાથે અમદાવાદ ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ મનાવ્યો યોગ દિવસ*
*દિવ્યાંગ દર્દીઓ સાથે અમદાવાદ ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ મનાવ્યો યોગ દિવસ* અમદાવાદ, સંજીવ રાજપૂત; ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ મેડિસિટી કેમ્પસ અમદાવાદ ખાતે…
ગુજરાત સરકારનો ધોરણ 1થી 9ના તમામ શાળાઓ શિક્ષણ કાર્ય બંધ કરવાનો આદેશ.
ગુજરાત સરકારનો ધોરણ 1થી 9ના તમામ શાળાઓ શિક્ષણ કાર્ય બંધ કરવાનો આદેશ..✍️ તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ સૂચનાઓ નો…
આગામી 25 તારીખ સુધી ઊંઝા શહેરના માર્કેટ સ્વંયંભુ બંધ રહેશે
#મહેસાણા આગામી 25 તારીખ સુધી ઊંઝા શહેરના માર્કેટ સ્વંયંભુ બંધ રહેશે આજરોજ પાલિકામાં વેપારીઓ અને પાલિકાની બેઠકમાં લેવાયો નિર્ણય
