Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

*તેજસ વિવાદ-હોસ્ટેસની કાઠિયાવાડી પાઘડી જ નહીં જેકેટ પણ બદલો*

મુંબઈઃ તેજસ ટ્રેન ની હોસ્ટેસે પહેરેલી કાઠિયાવાડી પાઘડીનો વિવાદ સમ્યાના બીજા દિવસે તેની જેકેટને લઈને ફરી વિવાદ થયો છે. મનસેનું…

*તાલાલા ગીરમાં એક જ રાતમાં 1થી લઇ 3.1ની તીવ્રતાના પાંચ ભૂકંપના આંચકા અનુભવાયા*

તાલાલા ગીરમાં ગત એક જ રાતમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિમી…

*ગુજરાતીઓને લાવવા 2 ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરાઈ-નીતિન પટેલ*

ગાંધીનગર: ચીનમાં કોરોના વાઈરસે કહેર વર્તાવ્યો છે ત્યારે ત્યાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા સરકાર ચિંતિત છે. અમદાવાદ બીજે મેડિકલ કોલેજના એક…

*સુરતમાં જૈનશાસનના સામૂહિક 77 દીક્ષાર્થીઓની દીક્ષા વર્ષીદાન વરઘોડો નીકળ્યો*

જૈનશાસનના ઇતિહાસમાં દુર્લભ ગણાતા દીક્ષા માર્ગને દીક્ષા યુગ પ્રવર્તક આચાર્ય વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજે આસાન બનાવ્યા બાદ અનેક દીક્ષાઓ થઈ…

સુરતના સરથાણાના યુવકનો મહિલા સાથે કઢંગી હાલતમાં વિડિઓ બનાવી વાયરલ કરવાની ધમકી આપી 25 લાખ માંગ્યા : બે મહિલાઓની ધરપકડ

સુરતના સરથાણાના યુવકનો મહિલા સાથે કઢંગી હાલતમાં વિડિઓ બનાવી વાયરલ કરવાની ધમકી આપી 25 લાખ માંગ્યા : બે મહિલાઓની ધરપકડ…

*સુરતમાં સંસ્કાર ભારતી સ્કૂલમાં ધોરણ 10ની વિદ્યાર્થિનો આપઘાત*

ડાજણમાં આવેલી પારસ સોસાયટીમાં હિર અમિતભાઈ મોઢિયા એક ભાઈ અને માતા પિતા સાથે રહેતી હતી. હિરના પિતા એસ્સાર સ્ટીલમાં સિનિયર…

*સુરતમાં આવેલા સરગમ શોપિંગ સેન્ટરની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો*

સુરત અઠવાલાઈન્સ ખાતે આવેલા સરગમ શોપિંગ સેન્ટરના સૌથી ઉપરના માળે ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. જેથી આસપાસમાં ભયનો માહોલ સર્જાયો…

*આરસપહાણનું બેનમૂન સ્વામિનારાયણ મંદિર મહંતસ્વામીના હસ્તે ખુલ્લુ મૂકાયું*

નવસારીમાં આરસપહાણનું બેનમૂન BAPS સ્વામિનારાયણ મંદિરનું મહંતસ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંદિરના નિર્માણથી ભક્તો પ્રભુભક્તિમાં લીન થશે. સંત સત્સંગ…

*2 દિવસ રાષ્ટ્રીયકૃત બેંકોમાં હડતાળ 60 હજારથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા*

ગુજરાત બેંક વર્કર યુનિયન રાજકોટ જોઈન્ટ સેક્રેટરી)એ જણાવ્યું હતું કે, 4 વખત સરકારી બેંકોના વિલીનીકરણ અને પડતર માંગણીઓના મુદ્દે હડતાળ…

*મોટા ઓપરેશન બાદ બંધક બનાવાયેલા 23 બાળકોને પોલીસે મુક્ત કરાવ્યા*

ફરુખાબાદઃ ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં એક શખ્સ દ્વારા બંધક બનાવવામાં આવેલા 23 બાળકોને સ્થાનિક પોલીસે 11 કલાકના ઓપરેશન બાદ સુરક્ષિત મુક્ત કરાવ્યા…