ગાંધીનગર: ચીનમાં કોરોના વાઈરસે કહેર વર્તાવ્યો છે ત્યારે ત્યાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા સરકાર ચિંતિત છે. અમદાવાદ બીજે મેડિકલ કોલેજના એક કાર્યક્રમ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા માટે 2 ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસનો ફેલાવો ચીન સહિત વિશ્વના અન્ય 17 દેશોમાં જોવા મળ્યો છે,પરંતુ ગુજરાતમાં કોરોના વાઈરસનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી.
Related Posts
*કચ્છ ખાતે સ્થળાંતરિત થયેલા પરિવારોની મુલાકાત લેતા રાજ્યના મંત્રીશ્રીઓ*
*કચ્છ ખાતે સ્થળાંતરિત થયેલા પરિવારોની મુલાકાત લેતા રાજ્યના મંત્રીશ્રીઓ* જીએનએ કચ્છ: મોડેલ સ્કૂલ, નલિયા-અબડાસા ખાતે બિપરજોય ચક્રવાતની સંભવિત અસરને પગલે…
*પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે છેલ્લા આઠ વર્ષથી શ્રમિકો માટે સેવારત ધનવંતરી આરોગ્ય રથ*
*પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે છેલ્લા આઠ વર્ષથી શ્રમિકો માટે સેવારત ધનવંતરી આરોગ્ય રથ* ગોધરા, એબીએનએસ, વી.આર (પંચમહાલ)::ગુજરાત મકાન અને અન્ય…
સધર્ન કમાન્ડના નેજા હેઠળ ડેઝર્ટ કોર દ્વારા વેબિનારનું આયોજન કરાયું.
અમદાવાદ: જમ્મુ અને કાશ્મીરમાં પ્રવર્તમાન સુરક્ષા સ્થિતિ અંગે માહિતી મેળવવા માટે, આર્મી કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ જે.એસ. નૈન, પરમ વિશિષ્ટ સેવા…
