ગાંધીનગર: ચીનમાં કોરોના વાઈરસે કહેર વર્તાવ્યો છે ત્યારે ત્યાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા સરકાર ચિંતિત છે. અમદાવાદ બીજે મેડિકલ કોલેજના એક કાર્યક્રમ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા માટે 2 ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસનો ફેલાવો ચીન સહિત વિશ્વના અન્ય 17 દેશોમાં જોવા મળ્યો છે,પરંતુ ગુજરાતમાં કોરોના વાઈરસનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી.
Related Posts
*કોરોનાને કારણે સીરિઝ પર લાગી બ્રૅક*
*IND vs SL :* *કોરોનાને કારણે સીરિઝ પર લાગી બ્રૅક* *13 જુલાઈથી શરૂ થનારી મૅચો 17 જુલાઈ બાદ શરૂ થવાની…
ધોરણ 10-12ના રિપીટરની પરીક્ષા રદ નહીં થાય
ધોરણ 10-12ના રિપીટરની પરીક્ષા રદ નહીં થાય રિપીટર માટે જાહેર કરાયેલો કાર્યક્રમ યથાવત રહેશે સમજીને જ પરીક્ષાનું આયોજન કર્યું: ભૂપેન્દ્રસિંહ…
કચ્છ ગાંધીધામમાં ATM માં તોડફોડ કરી ચોરીનો પ્રયત્ન કરનાર 2 લોકોને ઝડપી લેવામાં આવ્યા.
કચ્છ ગાંધીધામમાં ATMમાં તોડફોડ કરી ચોરીનો પ્રયત્ન કરનાર 2 લોકોને ઝડપી લેવામાં આવ્યા.
