ગાંધીનગર: ચીનમાં કોરોના વાઈરસે કહેર વર્તાવ્યો છે ત્યારે ત્યાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા સરકાર ચિંતિત છે. અમદાવાદ બીજે મેડિકલ કોલેજના એક કાર્યક્રમ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા માટે 2 ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસનો ફેલાવો ચીન સહિત વિશ્વના અન્ય 17 દેશોમાં જોવા મળ્યો છે,પરંતુ ગુજરાતમાં કોરોના વાઈરસનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી.
Related Posts
શ્રી દીપ રમેશભાઈ રાજગોર ના પુત્ર દુબઈમાં રમાનારી ક્રિકેટ સીઝન સીરીઝ માં પસંદ
શ્રી દીપ રમેશભાઈ રાજગોર ના પુત્ર દુબઈમાં રમાનારી ક્રિકેટ સીઝન સીરીઝ માં પસંદ થવા થી તેમનું સ્વાગત શ્રી સમસ્ત ગુજરાત…
*હલ્દીરામની બિલ્ડીંગમાં એમોનિયા ગેસ લીકેજ 300 લોકોને જીવતા બચાવ્યા*
રાજધાની દિલ્હીની નજીક આવેલા નોઈડા સેક્ટર 65માં હલ્દીરામની બિલ્ડીંગમાં એમોનિયા ગેસ લીક થયો છે. જેને લઈ અફરાતફરીનો માહોલ જોવા મળી…
અમદાવાદ આજે તાજીયા નીકળવા હોઈ 15 જગ્યાએ AMTS-BRTS બસ સેવા રહેશે બંધ.
