ગાંધીનગર: ચીનમાં કોરોના વાઈરસે કહેર વર્તાવ્યો છે ત્યારે ત્યાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા સરકાર ચિંતિત છે. અમદાવાદ બીજે મેડિકલ કોલેજના એક કાર્યક્રમ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા માટે 2 ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસનો ફેલાવો ચીન સહિત વિશ્વના અન્ય 17 દેશોમાં જોવા મળ્યો છે,પરંતુ ગુજરાતમાં કોરોના વાઈરસનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી.
Related Posts
*માસ્ક-સેનિટાઇઝરનાં કાળાબજાર કરવા બદલ ૭૩ મેડિકલ સ્ટોર બંધ કરાવાયા*
ગાંધીનગર: કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે લોકો માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેનો ગેરફાયદો ઉઠાવીને ઉત્પાદકો તેમજ…
સલમાન ખાનની હત્યા કરવાના ષડયંત્રનો થયો ખુલાસો*
ફિલ્મ અભિનેતા સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડનારા બદમાશોને ફરીદાબાદ પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફરીદાબાદના એસજીએમ નગરમાં સરકારી…
सूरत* कतारगाम में से पुलिस ने नकली शराब बनाने के रैकेट का किया भंडाफोड़। 1 गिरफ्तार।
सूरत.. कतारगाम में से पुलिस ने नकली शराब बनाने के रैकेट का किया भंडाफोड़। 1 गिरफ्तार।
