ગાંધીનગર: ચીનમાં કોરોના વાઈરસે કહેર વર્તાવ્યો છે ત્યારે ત્યાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા સરકાર ચિંતિત છે. અમદાવાદ બીજે મેડિકલ કોલેજના એક કાર્યક્રમ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા માટે 2 ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસનો ફેલાવો ચીન સહિત વિશ્વના અન્ય 17 દેશોમાં જોવા મળ્યો છે,પરંતુ ગુજરાતમાં કોરોના વાઈરસનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી.
Related Posts
રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના સહિત રૂ.૨,૦૭,૦૦૦/-ની મતાની ચોરીની ફરિયાદ
રાજપીપલા નજીક આવેલ વડીયાગામની શ્યામવિલા સોસાયટીના બે ઘરોના તાળા તૂટ્યા મોડી રાતે તસ્કરોએ મચાવ્યો તરખાટ રોકડ રકમ સહિત સોના ચાંદીના…
રાજપીપળા મા સાંસદ મનસુખભાઈ વસાવા સન્માન સમારંભ
રાજપીપળા મા સાંસદ મનસુખભાઈ વસાવા સન્માન સમારંભ : ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા. ચૂંટણી ટાણે ઇકો સેન્સેટીવ ઝોનનો મુદ્દો…
એક ગજબ વાર્તા છે મિત્રો ફેશબુક ના માધ્યમ થી પ્રેમ મળવવો બહું મુશ્કેલ છે..
પ્રેમ અને કહેવાય.. એક ગજબ વાર્તા છે મિત્રો ફેશબુક ના માધ્યમ થી પ્રેમ મળવવો બહું મુશ્કેલ છે.. આજ એક સત્ય…
