ગાંધીનગર: ચીનમાં કોરોના વાઈરસે કહેર વર્તાવ્યો છે ત્યારે ત્યાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા સરકાર ચિંતિત છે. અમદાવાદ બીજે મેડિકલ કોલેજના એક કાર્યક્રમ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા માટે 2 ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસનો ફેલાવો ચીન સહિત વિશ્વના અન્ય 17 દેશોમાં જોવા મળ્યો છે,પરંતુ ગુજરાતમાં કોરોના વાઈરસનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી.
Related Posts
મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
ધોળકા તાલુકાના કોઠ ગામની શ્રી ડી.જે વાઘેલા હાઈસ્કૂલમાં કાર્યક્રમ યોજાયો – તંદુરસ્ત હરીફાઈમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવેલા બાળકોને…
કોરોના સંક્રમણના વધતા કેસને જોતા અરુણાચલ પ્રદેશમાં લૉકડાઉનને ત્રણ ઓગષ્ટ સુધી વધારવાનો નિર્ણય.
▪️ કોરોના સંક્રમણના વધતા કેસને જોતા અરુણાચલ પ્રદેશમાં લૉકડાઉનને ત્રણ ઓગષ્ટ સુધી વધારવાનો નિર્ણય ▪️ હાલ રાજ્યમાં #Covid_19 સંક્રમણના કુલ…
માસ્ક. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા
1.”અરે યાર અચાનક કેમ માસ્ક પહેરવાનુ બંધ કરી દીધુ…” “હવે માસ્કમા બધા મને ઓળખવા માંડયા છે…’ 2. માસ્ક વગરનાને કોરાના…
