મુંબઈઃ તેજસ ટ્રેન ની હોસ્ટેસે પહેરેલી કાઠિયાવાડી પાઘડીનો વિવાદ સમ્યાના બીજા દિવસે તેની જેકેટને લઈને ફરી વિવાદ થયો છે. મનસેનું કહેવું છે કે માત્ર પાઘડી બદલવી પૂરતી નથી. કપડામાં પણ મરાઠી ઝલક દેખાવી જોઈએ. શિવસેનાના નેતા અરવિંદ સાવંતે પણ કહ્યું કે મરાઠી અસ્મિતા સાથે કોઈ સમજૂતી કરી શકાય નહીં.મનસેના મુંબઈ સચિવ સંદીપ દેશપાંડેએ જણાવ્યું કે ટ્રેન હોસ્ટેસના કપડામાં સંપૂર્ણ રીતે ગુજરાતી કાઠિયાવાડી સંસ્કૃતિને મહત્ત્વ આપ્યું છે. ગુજરાતી સંસ્કૃતિનો વિરોધ નથી પણ મરાઠી અસ્મિતાનું સન્માન થવું જોઈએ.પૂર્વ કેન્દ્રીય મંત્રી અને શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે ટ્રેન અમદાવાદથી મુંબઈ આવી રહી છે તો તેમાં માત્ર એક રાજ્યની સંસ્કૃતિ કેમ દર્શાવાઈ? તેજસ ટ્રેનમાં મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને અસ્મિતા પણ દેખાવી જોઈએ
Related Posts
108 એમ્બ્યુલન્સમાં ગંભીર દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવે
હાઇકોર્ટનું સૂચન 108 એમ્બ્યુલન્સમાં ગંભીર દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવે પ્રાઇવેટ વાહનોમાં આવતા દર્દીઓને પણ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે
માત્ર 7 વર્ષની યોગીની અદીતી શુકલે “યોગ ફોર કીડ્ઝ“ વર્ગ હેઠળ યોગ તથા પ્રાણાયામનો કાર્યક્રમ પ્રસ્તુત કર્યો.
આજે ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન ફેસબુક લાઈવ ગ્રુપ ઉપર નાની વયની યોગીની અદીતી શુકલ જે માત્ર ૭ વર્ષ ના છે એમને…
ગાંધીનગરમાં સ્થળાંતર કરનાર પ્રજાતિઓ વિશેના UN શિખર સમેલન યોજાશે
પીએમ મોદી ઉદ્ઘાટન કરશેસંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમના નેજા હેઠળ પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતર પ્રજાતિઓ સીએમએસના સંમેલનની 13મી કોન્ફરન્સ ઓફ…
