મુંબઈઃ તેજસ ટ્રેન ની હોસ્ટેસે પહેરેલી કાઠિયાવાડી પાઘડીનો વિવાદ સમ્યાના બીજા દિવસે તેની જેકેટને લઈને ફરી વિવાદ થયો છે. મનસેનું કહેવું છે કે માત્ર પાઘડી બદલવી પૂરતી નથી. કપડામાં પણ મરાઠી ઝલક દેખાવી જોઈએ. શિવસેનાના નેતા અરવિંદ સાવંતે પણ કહ્યું કે મરાઠી અસ્મિતા સાથે કોઈ સમજૂતી કરી શકાય નહીં.મનસેના મુંબઈ સચિવ સંદીપ દેશપાંડેએ જણાવ્યું કે ટ્રેન હોસ્ટેસના કપડામાં સંપૂર્ણ રીતે ગુજરાતી કાઠિયાવાડી સંસ્કૃતિને મહત્ત્વ આપ્યું છે. ગુજરાતી સંસ્કૃતિનો વિરોધ નથી પણ મરાઠી અસ્મિતાનું સન્માન થવું જોઈએ.પૂર્વ કેન્દ્રીય મંત્રી અને શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે ટ્રેન અમદાવાદથી મુંબઈ આવી રહી છે તો તેમાં માત્ર એક રાજ્યની સંસ્કૃતિ કેમ દર્શાવાઈ? તેજસ ટ્રેનમાં મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને અસ્મિતા પણ દેખાવી જોઈએ
Related Posts
15/04/20 સુઘી ઘરે રહો એનજોય કરો👇🏻 ગુજરાતી નાટક.
*ગુજરાતી નાટક* આ ફેમિલી ફેન્ટાસીક છે https://youtu.be/BLMv_r8HFVA બા રિટાયર થાય છે https://youtu.be/nrAMC6pAn0Y બાએ મારી બાઉન્ડ્રી ચુપ રહો ખુશ રહો https://youtu.be/8TKi-vuqQKE…
*અમદાવાદ મણિનગર માં ગેલેરીનો સ્લેબ ધરાશાહી…*
*અમદાવાદ મણિનગર માં ગેલેરી નો સ્લેબ ધરાશાહી…* ગીતા એપાર્ટમેન્ટ નો ની ગેલેરી નો સ્લેબ ધરાશાહી… ફાયર વિભાગ ની એક ગાડી…
*📌જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબે પર ગોળીબાર* 🔸ભાષણ દરમિયાન હુમલો *આ હુમલામાં તે ઘાયલ થયાના અહેવાલ છે.* …
