જૈનશાસનના ઇતિહાસમાં દુર્લભ ગણાતા દીક્ષા માર્ગને દીક્ષા યુગ પ્રવર્તક આચાર્ય વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજે આસાન બનાવ્યા બાદ અનેક દીક્ષાઓ થઈ રહી છે. 1548માં એટલે કે આજથી 528 વર્ષ પહેલા ઇડર ખાતે પૂજ્ય આચાર્ય મહારાજે 500 દીક્ષાઓ આપ્યા બાદ અત્યાર સુધીના ઇતિહાસમાં 20, 27, 36 અને 44 દીક્ષાના મહામહોત્સવો ઉજવાયા છે. જોકે, એક સાથે 77 દીક્ષા 1 ફેબ્રુઆરીના રોજ એકસાથે યોજવાનું સદ્દભાગ્ય સુરતને મળ્યું છે
Related Posts
મોતના આંકડા છુપાવતા આરોગ્ય તંત્રની પોલ રાજપીપલા સમશાન ગૃહ ખોલી નાંખી!
નર્મદા જિલ્લા મા મોતના આંકડા છુપાવતા આરોગ્ય તંત્રની પોલ રાજપીપલા સમશાન ગૃહ ખોલી નાંખી!રાજપીપલા સહીત નર્મદામા કોરોના કાળમાં મોતના આંકડાએ…
IND Vs SA: ટી20 સિરીઝ પહેલા ભારતીય ટીમને ઝટકો, કેપ્ટન રાહુલ થયો બહાર ઋષભ પંત કરશે કેપ્ટનશીપ
નવો આવેલો રોગ મ્યુકર માઇકોસિસ ફંગશ અને ફૂગથી ફેલાઈ રહેલ છે..
*ALERT MSG* 🙏 *આપણાં તમામ લોકોને વિનંતી છે કે :* તેઓ શાકભાજી કે અન્ય કોઇપણ બનાવેલી વાનગી સારી છે કે…
