જૈનશાસનના ઇતિહાસમાં દુર્લભ ગણાતા દીક્ષા માર્ગને દીક્ષા યુગ પ્રવર્તક આચાર્ય વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજે આસાન બનાવ્યા બાદ અનેક દીક્ષાઓ થઈ રહી છે. 1548માં એટલે કે આજથી 528 વર્ષ પહેલા ઇડર ખાતે પૂજ્ય આચાર્ય મહારાજે 500 દીક્ષાઓ આપ્યા બાદ અત્યાર સુધીના ઇતિહાસમાં 20, 27, 36 અને 44 દીક્ષાના મહામહોત્સવો ઉજવાયા છે. જોકે, એક સાથે 77 દીક્ષા 1 ફેબ્રુઆરીના રોજ એકસાથે યોજવાનું સદ્દભાગ્ય સુરતને મળ્યું છે
Related Posts
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના વાયરસને મ્હાત આપી થયા સાજા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના વાયરસને મ્હાત આપી થયા સાજા, ટ્વિટ કરીને આપી નેગેટિવ થયા હોવાની જાણકારી
સરકાર પાસે ‘હક્ક’ માંગી રહેલા શિક્ષકોનો ‘બ્લેક ફ્રાઇડે’,વિરોધ.
અમદાવાદ : રાજ્યમાં સરકારી શિક્ષકો દ્વારા ચાલી રહેલા #4200 ગ્રેડ પે આંદોલન આજે રાજ્યના શિક્ષકો દ્વારા બ્લેક ફ્રાઇડે તરીકે વિરોધ…
નર્મદા જિલ્લાના રાજપીપળા દેડીયાપાડા વિસ્તારમાંથી પકડાયેલો 23.9 લાખના વિદેશી દારૂ બિયરનો જથ્થો નાશ કરતી નર્મદા પોલીસ.
નર્મદા જિલ્લાના રાજપીપળા દેડીયાપાડા વિસ્તારમાંથી પકડાયેલો 23.9 લાખના વિદેશી દારૂ બિયરનો જથ્થો નાશ કરતી નર્મદા પોલીસ. રાજપીપળા પોલીસ મથકની બોટલ…
