જૈનશાસનના ઇતિહાસમાં દુર્લભ ગણાતા દીક્ષા માર્ગને દીક્ષા યુગ પ્રવર્તક આચાર્ય વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજે આસાન બનાવ્યા બાદ અનેક દીક્ષાઓ થઈ રહી છે. 1548માં એટલે કે આજથી 528 વર્ષ પહેલા ઇડર ખાતે પૂજ્ય આચાર્ય મહારાજે 500 દીક્ષાઓ આપ્યા બાદ અત્યાર સુધીના ઇતિહાસમાં 20, 27, 36 અને 44 દીક્ષાના મહામહોત્સવો ઉજવાયા છે. જોકે, એક સાથે 77 દીક્ષા 1 ફેબ્રુઆરીના રોજ એકસાથે યોજવાનું સદ્દભાગ્ય સુરતને મળ્યું છે
Related Posts
વિશ્વ યોગ દિવસ” ની SOU એકતાનગર ખાતે જિલ્લાકક્ષા સહિત જિલ્લાભરમાં થનારી ઉજવણી માટે જિલ્લા પ્રસાશન દ્વારા તડામાર તૈયારીઓ : …
*📍જેટબ્લુ પર વારંવાર ફ્લાઇટમાં વિલંબ માટે $2 મિલિયનનો દંડ ફટકાર્યો*
*📍જેટબ્લુ પર વારંવાર ફ્લાઇટમાં વિલંબ માટે $2 મિલિયનનો દંડ ફટકાર્યો* જેટબ્લુ એરવેઝને ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન દ્વારા ફ્લાઇટમાં સતત વિલંબ કરવા,…
*📍વડોદરા-અમદાવાદ એકસપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાતા 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ* ટ્રેલર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોનાં મોત…
