જૈનશાસનના ઇતિહાસમાં દુર્લભ ગણાતા દીક્ષા માર્ગને દીક્ષા યુગ પ્રવર્તક આચાર્ય વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજે આસાન બનાવ્યા બાદ અનેક દીક્ષાઓ થઈ રહી છે. 1548માં એટલે કે આજથી 528 વર્ષ પહેલા ઇડર ખાતે પૂજ્ય આચાર્ય મહારાજે 500 દીક્ષાઓ આપ્યા બાદ અત્યાર સુધીના ઇતિહાસમાં 20, 27, 36 અને 44 દીક્ષાના મહામહોત્સવો ઉજવાયા છે. જોકે, એક સાથે 77 દીક્ષા 1 ફેબ્રુઆરીના રોજ એકસાથે યોજવાનું સદ્દભાગ્ય સુરતને મળ્યું છે
Related Posts
*આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યની ટીમની ગોપાલરાયજીની અધ્યક્ષતામાં ટેલીકૉન્ફ્રન્સ યોજાઈ*
*ગુજરાતની જનતા અને આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકરોને નવ વર્ષની શુભેચ્છા પાઠવતા ગોપાલરાયજી* *આવનાર ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી…
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઝડપાયું બોગસ કોલ સેન્ટર
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઝડપાયું બોગસ કોલ સેન્ટર, અમેરિકન નાગરીકો સાથે કરતા ઠગાઈરખિયાલ પોલીસે રેડ કરી બે આરોપીઓને મોબાઈલ લેપટોપ રાઉટર…
અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલ્લભાઈ બારોટનુ મોડીરાત્રે નિધન.
અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલ્લભાઈ બારોટનુ મોડીરાત્રે નિધન.
