જૈનશાસનના ઇતિહાસમાં દુર્લભ ગણાતા દીક્ષા માર્ગને દીક્ષા યુગ પ્રવર્તક આચાર્ય વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજે આસાન બનાવ્યા બાદ અનેક દીક્ષાઓ થઈ રહી છે. 1548માં એટલે કે આજથી 528 વર્ષ પહેલા ઇડર ખાતે પૂજ્ય આચાર્ય મહારાજે 500 દીક્ષાઓ આપ્યા બાદ અત્યાર સુધીના ઇતિહાસમાં 20, 27, 36 અને 44 દીક્ષાના મહામહોત્સવો ઉજવાયા છે. જોકે, એક સાથે 77 દીક્ષા 1 ફેબ્રુઆરીના રોજ એકસાથે યોજવાનું સદ્દભાગ્ય સુરતને મળ્યું છે
Related Posts
*પગારના વિવાદમાં માનવતા નેવે મૂકાઈ: ફિલ્ડ ઓફિસરને પટ્ટા વડે ફટકાર્યો, સાત શખ્સો વાડજ પોલીસ સકંજામાં*
*પગારના વિવાદમાં માનવતા નેવે મૂકાઈ: ફિલ્ડ ઓફિસરને પટ્ટા વડે ફટકાર્યો, સાત શખ્સો વાડજ પોલીસ સકંજામાં* અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: નવરંગપુરાની…
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજ કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યુ*
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજ કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યુ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
*ગુજરાત એકસ પ્રેસ ન્યુઝ .રીપોટર રાકેશ જોષી ; *હથિયાર કેસ: # ગુપ્તા ગન હૉઉસના મલિક સિવાય અન્ય માસ્ટર માઈન્ડ પણ સામે આવ્યા* *
અમદાવાદ: ગુજરાત ATSદ્વારા 54 હથિયાર સાથે 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મોટા ભાગના હથિયાર વિદેશી હોવાનું સામે આવ્યું…
