જૈનશાસનના ઇતિહાસમાં દુર્લભ ગણાતા દીક્ષા માર્ગને દીક્ષા યુગ પ્રવર્તક આચાર્ય વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજે આસાન બનાવ્યા બાદ અનેક દીક્ષાઓ થઈ રહી છે. 1548માં એટલે કે આજથી 528 વર્ષ પહેલા ઇડર ખાતે પૂજ્ય આચાર્ય મહારાજે 500 દીક્ષાઓ આપ્યા બાદ અત્યાર સુધીના ઇતિહાસમાં 20, 27, 36 અને 44 દીક્ષાના મહામહોત્સવો ઉજવાયા છે. જોકે, એક સાથે 77 દીક્ષા 1 ફેબ્રુઆરીના રોજ એકસાથે યોજવાનું સદ્દભાગ્ય સુરતને મળ્યું છે
Related Posts
*વાડજમાં લંપટ શિક્ષકે ધોરણ વિદ્યાર્થિનીની છેડતી કરતા ખળભળાટ*
અમદાવાદના વાડજમાં મ્યુનિસિપલ શાળા નંબર ત્રણમાં શિક્ષક દ્વારા ધોરણ સાતમાં ભણતી વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવી છે. આ ગુનામાં ન માત્ર…
એમ એને આખુંય આકાશ ઢોળ્યું જાણે કાગળ પર
વાઘેલા ભાગ્યશ્રીબા-“એમ એને આખુંય આકાશ ઢોળ્યું જાણે કાગળ પર: આજ વાત કરવી છે કળા(કલા)ની.ચોસઠ કળાઓ આમ તો શાસ્ત્રોક્તમત પ્રમાણૈ વર્ણવેલી…
ડ્રાઇવિંગ લાયસન્સ, રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ, ફીટનેસ સર્ટીફીકેટ સહિત અન્ય ડૉક્યુમેન્ટ્સની વેલિડીટી સરકારે વધારી
ગુજરાતડ્રાઇવિંગ લાયસન્સ, રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ, ફીટનેસ સર્ટીફીકેટ સહિત અન્ય ડૉક્યુમેન્ટ્સની વેલિડીટી સરકારે વધારી, હવે 30 સપ્ટેમ્બર સુધી રહેશે વેલિડ.
