નવસારીમાં આરસપહાણનું બેનમૂન BAPS સ્વામિનારાયણ મંદિરનું મહંતસ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંદિરના નિર્માણથી ભક્તો પ્રભુભક્તિમાં લીન થશે. સંત સત્સંગ દ્વારા સંસ્કારિતાની દૃઢતા સાથે સત્સંગ વિસ્તરે તથા ભક્તો તન, મન અને ધનથી સુખી થાય એવી અભ્યર્થના પૂજ્ય મહંત સ્વામી મહારાજે મંદિરના લોકાર્પણ સમયે વ્યક્ત કરી હતી. 28મી જાન્યુઆરીથી શરૂ થયેલો પ્રતિષ્ઠા મહોત્વસની હજુ બે દિવસ ઉજવણી કરવામાં આવશે.
Related Posts
નાંદોદ તાલુકાના વાવડીગામે પરિણીત પુરુષે સગીર કન્યાને લગ્નની લાલચે અપહરણ કરતા ફરિયાદ
નાંદોદ તાલુકાના વાવડીગામે પરિણીત પુરુષે સગીર કન્યાને લગ્નની લાલચે અપહરણ કરતા ફરિયાદ રાજપીપલા, તા 12 નાંદોદ તાલુકાના વાવડીગામે પરિણીત પુરુષે…
મિલિંદ સોમને મુંબઈથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની 416કિમિની રાષ્ટ્રીય એકતા દોડ પુરીકરી
ભારતીય ફિલ્મ જગત-બોલિવૂડના જાણીતા અદાકાર અને સ્વાસ્થ્યપ્રેમી મિલિંદ સોમને મુંબઈથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની 416કિમિની રાષ્ટ્રીય એકતા દોડ પુરીકરી આજેબીજે…
મણિપુરમાં ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 25ના મોત* તુપુલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ
