નવસારીમાં આરસપહાણનું બેનમૂન BAPS સ્વામિનારાયણ મંદિરનું મહંતસ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંદિરના નિર્માણથી ભક્તો પ્રભુભક્તિમાં લીન થશે. સંત સત્સંગ દ્વારા સંસ્કારિતાની દૃઢતા સાથે સત્સંગ વિસ્તરે તથા ભક્તો તન, મન અને ધનથી સુખી થાય એવી અભ્યર્થના પૂજ્ય મહંત સ્વામી મહારાજે મંદિરના લોકાર્પણ સમયે વ્યક્ત કરી હતી. 28મી જાન્યુઆરીથી શરૂ થયેલો પ્રતિષ્ઠા મહોત્વસની હજુ બે દિવસ ઉજવણી કરવામાં આવશે.
Related Posts
જામનગર એસપી દીપેન ભદ્રનની ટીમને મળી મોટી સફળતા. કૃખ્યાત જમીન માફિયા જયેશ પટેલ લંડનથી ઝડપાયો: સૂત્ર.. તો હત્યાના 3 શૂટરોને કોલકત્તાથી પોલીસે ઝડપી પાડ્યા.
જામનગરના માથાભારે અને માફિયા કહેવાતા જયેશ પટેલ ની લંડનથી ધરપકડ કરાઈ હોવાનું મીડિયાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો બીજી…
કેવડિયામાં આગામી દિવસોમાં પર્યાવરણના મહત્વને ધ્યાનમાં રાખીને માત્ર બેટરીથી ચાલતાવાહનોને પ્રાથમિકતા અપાશેઃPM મોદી
કેવડિયા બનશેદેશની પહેલીઈલેક્ટ્રોનિક સિટી વડા પ્રધાન મોદીનું આ સ્વપ્ન ટૂંક સમયમાં થશે સાકાર કેવડિયામાં આગામી દિવસોમાંપર્યાવરણના મહત્વને ધ્યાનમાંરાખીને માત્ર બેટરીથી…
*પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું ચાણસ્મા ખાતે અધિવેશન યોજાયું*
*પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું ચાણસ્મા ખાતે અધિવેશન યોજાયું* પત્રકારોના હિત, સુરક્ષા અને એકતા માટે મજબૂત સંકલ્પ; પત્રકારોને 10 લાખના…
