નવસારીમાં આરસપહાણનું બેનમૂન BAPS સ્વામિનારાયણ મંદિરનું મહંતસ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંદિરના નિર્માણથી ભક્તો પ્રભુભક્તિમાં લીન થશે. સંત સત્સંગ દ્વારા સંસ્કારિતાની દૃઢતા સાથે સત્સંગ વિસ્તરે તથા ભક્તો તન, મન અને ધનથી સુખી થાય એવી અભ્યર્થના પૂજ્ય મહંત સ્વામી મહારાજે મંદિરના લોકાર્પણ સમયે વ્યક્ત કરી હતી. 28મી જાન્યુઆરીથી શરૂ થયેલો પ્રતિષ્ઠા મહોત્વસની હજુ બે દિવસ ઉજવણી કરવામાં આવશે.
Related Posts
ગોંડલ રોડ પરથી ગાયબ થયેલો રપ લાખની રોકડ સાથેનો થેલો પોલીસે શોધી માલીકને પરત કર્યો
મહેસાણાના શિક્ષક મહેન્દ્રભાઇ વાઘેલા એડવોકેટને મળવા માટે કારપાર્ક કરવા ગયાને થેલો ગુમ થયો’તોઃ ભકિતનગર પોલીસે રોકડ ભરેલો થેલો શોધી પરત…
સાંસદ મનસુખભાઈ વસાવાએ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને પત્ર લખ્યો
બ્રેકીંગ નર્મદા : સાંસદ મનસુખભાઈ વસાવાએ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને પત્ર લખ્યો રાજપીપલા સિવિલ હોસ્પિટલ સહીત અનેક હોસ્પિટલોમાં ડૉક્ટર, નર્સ…
નાંદોદ તાલુકાના વરખડ ગામે કપાસના ખેતરમાં ગેરકાયદે પ્રવેશ કરી અંગત અદાવતે ટેકટર ફેરવી કપાસના પાકને નુકસાન કરતાં પોલીસ ફરિયાદ.
જાનથી મારી નાખવાની ધમકી અને ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ. નાંદોદ તાલુકાના વરખડ ગામે કપાસના ખેતરમાં ગેરકાયદે પ્રવેશ કરી અંગત…
