નવસારીમાં આરસપહાણનું બેનમૂન BAPS સ્વામિનારાયણ મંદિરનું મહંતસ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંદિરના નિર્માણથી ભક્તો પ્રભુભક્તિમાં લીન થશે. સંત સત્સંગ દ્વારા સંસ્કારિતાની દૃઢતા સાથે સત્સંગ વિસ્તરે તથા ભક્તો તન, મન અને ધનથી સુખી થાય એવી અભ્યર્થના પૂજ્ય મહંત સ્વામી મહારાજે મંદિરના લોકાર્પણ સમયે વ્યક્ત કરી હતી. 28મી જાન્યુઆરીથી શરૂ થયેલો પ્રતિષ્ઠા મહોત્વસની હજુ બે દિવસ ઉજવણી કરવામાં આવશે.
Related Posts
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૪ મું અંગદાન*
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૪ મું અંગદાન* ……….. *ચાંદખેડાના સુરેન્દ્રસિંહ ભંડારી બ્રેઇનડેડ થતાં પત્નિએ અંગદાનનો નિર્ણય કર્યો* ……….. *બે કિડની અને…
ડિજિટલ સ્ટાર્સ માટે એમએક્સ ટકાટક ફેમ કોલેબ ઉત્તમ સંકલ્પના શા માટે છે તે જાણો!
શોર્ટ ફોર્મેટ વિડિયો મંચો ડિજિટલ સ્ટાર્સનો વધારો કરી રહ્યા છે, જે સ્ટાર્સે તેમની અનોખી કન્ટેન્ટ અને વાઈરલ પ્રવાહો સાથે લાખ્ખોનાં…
કોમ્પ્યુટર યુગમાં પણ આદિવાસીઓની અંગારા પર ચાલવાની અઘાત શ્રદ્ધા.
નર્મદામાં હોળી પર્વે ચુલના મેળામાં ધગધગતા અંગારા પર ચાલવાની આદિવાસીઓની લુપ્ત થતી પ્રથા. શિક્ષણનું પ્રમાણ વધતા દર વર્ષે નાંદોદ તાલુકાના…
