નવસારીમાં આરસપહાણનું બેનમૂન BAPS સ્વામિનારાયણ મંદિરનું મહંતસ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંદિરના નિર્માણથી ભક્તો પ્રભુભક્તિમાં લીન થશે. સંત સત્સંગ દ્વારા સંસ્કારિતાની દૃઢતા સાથે સત્સંગ વિસ્તરે તથા ભક્તો તન, મન અને ધનથી સુખી થાય એવી અભ્યર્થના પૂજ્ય મહંત સ્વામી મહારાજે મંદિરના લોકાર્પણ સમયે વ્યક્ત કરી હતી. 28મી જાન્યુઆરીથી શરૂ થયેલો પ્રતિષ્ઠા મહોત્વસની હજુ બે દિવસ ઉજવણી કરવામાં આવશે.
Related Posts
*📍શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું, રાજ્યમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા મોબાઈલ ફોન નાં વપરાશ નાં વળગણ અંગે સરકાર ચિંતિત*
*📍શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું, રાજ્યમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા મોબાઈલ ફોન નાં વપરાશ નાં વળગણ અંગે સરકાર ચિંતિત* રાજ્યની તમામ…
તિરંગાનાં અપમાન અને ખાલિસ્તાન સમર્થનનાં વિરોધ અંગે આવેદન આપતો ગુજરાત શીખ સમાજ જીએનએ અમદાવાદ: શીખ સમાજ દ્વારા તિરંગાનાં અપમાન અને…
નાર્કોટીક્સની મેગા ડ્રાઈવ યોજવામાં આવી રાજ્યના D.G.P આશિષ ભાટિયા દ્વારા.
ગુજરાત : રાજ્યની તમામ પોલીસને નાર્કોટિક્સના આરોપીઓને પકડી પાડવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.રાજ્યના DGP આશિષ ભાટિયા દ્વારા ખાસ યોજના…
