ફરુખાબાદઃ ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં એક શખ્સ દ્વારા બંધક બનાવવામાં આવેલા 23 બાળકોને સ્થાનિક પોલીસે 11 કલાકના ઓપરેશન બાદ સુરક્ષિત મુક્ત કરાવ્યા છે. પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં આરોપી ઠાર માર્યો ગયો છે. ઉત્તર પ્રદેશના DGP ઓ.પી. સિંહે જણાવ્યું હતું કે, સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે બદમાશને વ્યસ્ત રાખ્યો હતો અને પોલીસે પાછળના દરવાજેથી ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો.
Related Posts
*📌ગીરસોમનાથ જિલ્લામાં સવારથી કમોસમી વરસાદ*
*📌ગીરસોમનાથ જિલ્લામાં સવારથી કમોસમી વરસાદ* કાર્તિકી પૂર્ણિમાના મેળામાં વરસાદનું વિધ્ન પવન સાથે વરસાદ પડતા સ્ટોલધારકોને નુકસાન ઉનામાં…
પાવાગઢવાળી મહાકાળી માતાના દર્શન હવે મોંઘા પડશે! રોપ વેના ભાડામાં વધારો કરાયો
પાવાગઢવાળી મહાકાળી માતાના દર્શન હવે મોંઘા પડશે! રોપ વેના ભાડામાં વધારો કરાયો :યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ વેની સેવાના ભાડામાં ઉષા…
રથયાત્રા સંદર્ભે જગન્નાથ મંદિરમાં પ્રદિપસિંહ જાડેજા, DGP સહિત મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાઇ.
#RathYatra સંદર્ભે જગન્નાથ મંદિરમાં પ્રદિપસિંહ જાડેજા, DGP સહિત મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ મહંત દિલીપદાસજીએ કહ્યું…
