ગુજરાત બેંક વર્કર યુનિયન રાજકોટ જોઈન્ટ સેક્રેટરી)એ જણાવ્યું હતું કે, 4 વખત સરકારી બેંકોના વિલીનીકરણ અને પડતર માંગણીઓના મુદ્દે હડતાળ થઈ ચૂકી છે. જોકે, સરકાર દ્વારા તે મુદ્દે કોઈ યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન 3 હડતાળનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ હડતાળ 31મી જાન્યુઆરી અને 1લી ફેબ્રુઆરીના દિવસે થશે. જ્યારે 11થી 13 માર્ચે બીજી હડતાળ અને 1લી એપ્રિલથી અનિશ્ચિતકાળ માટે હડતાળનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.
Related Posts
બનાસકાંઠા સમાચાર* યાત્રાધામ અંબાજી ખાતે આવેલ ગબ્બર પર રોપવે 25 થી 28 જુલાઈ રહશે બંધ. ભક્તો માટે મંદિર રહેશે ખુલ્લું.
મોદી મંત્રીમંડળને લઇને કવાયત તેજ
મોદી મંત્રીમંડળને લઇને કવાયત તેજ સાંજે 6 વાગે શપથગ્રહણ સમારોહ યોજાયોસૂત્રોનાં હવાલેથી ખબર પુરુષોત્તમ રૂપાલાને કેબિનેટમાં સ્થાનની પ્રબળ સંભાવનાકેબિનેટમાં 18…
એ.સી.બી. સફળ ટ્રેપ કેસ
*એ.સી.બી. સફળ ટ્રેપ કેસ* ફરીયાદીઃ- એક જાગૃત નાગરિક. આરોપીઃ- યજ્ઞેશ હરેશપ્રસાદ ઠાકર , આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીક્યુટર (પેટલાદ સેસન્સ કોર્ટ), સરકારી…
