ગુજરાત બેંક વર્કર યુનિયન રાજકોટ જોઈન્ટ સેક્રેટરી)એ જણાવ્યું હતું કે, 4 વખત સરકારી બેંકોના વિલીનીકરણ અને પડતર માંગણીઓના મુદ્દે હડતાળ થઈ ચૂકી છે. જોકે, સરકાર દ્વારા તે મુદ્દે કોઈ યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન 3 હડતાળનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ હડતાળ 31મી જાન્યુઆરી અને 1લી ફેબ્રુઆરીના દિવસે થશે. જ્યારે 11થી 13 માર્ચે બીજી હડતાળ અને 1લી એપ્રિલથી અનિશ્ચિતકાળ માટે હડતાળનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.
Related Posts
આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 12,553 કેસ નોંધાયા, 125 લોકોના મોત
21.04.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 12,553 કેસ નોંધાયા, 125 લોકોના મોત* *અમદાવાદમાં 4906 કેસ* *સુરતમાં 2340 કેસ* *રાજકોટમાં 516…
*અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે પ્રિ-મોન્સુન અંતર્ગત પુર જેવી પરિસ્થિત પર મોકડ્રીલ યોજાઈ*
*અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે પ્રિ-મોન્સુન અંતર્ગત પુર જેવી પરિસ્થિત પર મોકડ્રીલ યોજાઈ* અમદાવાદ, સંજીવ રાજપૂત: ચોમાસા પૂર્વે એટલે કે…
ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કોરોના સંક્રમિત
ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કોરોના સંક્રમિત ડોક્ટરોની સલાહ મુજબ હોસ્પિટલમાં દાખલ પ્રદીપસિંહ જાડેજાએ ટ્વીટ કરીને આપી જાણકારી સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ…
