ગુજરાત બેંક વર્કર યુનિયન રાજકોટ જોઈન્ટ સેક્રેટરી)એ જણાવ્યું હતું કે, 4 વખત સરકારી બેંકોના વિલીનીકરણ અને પડતર માંગણીઓના મુદ્દે હડતાળ થઈ ચૂકી છે. જોકે, સરકાર દ્વારા તે મુદ્દે કોઈ યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન 3 હડતાળનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ હડતાળ 31મી જાન્યુઆરી અને 1લી ફેબ્રુઆરીના દિવસે થશે. જ્યારે 11થી 13 માર્ચે બીજી હડતાળ અને 1લી એપ્રિલથી અનિશ્ચિતકાળ માટે હડતાળનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.
Related Posts
અમદાવાદમાં તૌકત તે વાવાઝોડાની અસર વર્તવાની થઈ શરૂઆત.
અમદાવાદમાં તૌકત તે વાવાઝોડાની અસર વર્તવાની થઈ શરૂઆત. અમદાવાદ ના વસ્ત્રાલ માં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે.…
ગાંધીનગર જિલ્લામાં આજે પણ મોટા વધારા સાથે કુલ ૧૨૯ કેસ નોંધાયા…
(તા.:- ૧૫/૪/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં આજે કોરોનાનો રેકોર્ડ તૂટ્યો, વધતી રફતાર સાથે નોંધાયેલ કેસોની વિગત…* નવા કેસ:- ૮,૧૫૨ ડીસ્ચાર્જ:- ૩,૦૨૩ મૃત્યુ:-…
*FasTag માટે હવે નહી ભરવા પડે પૈસા સરકાર આપી રહી છે મફત કાર્ડ*
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 15 જાન્યુઆરીથી 29 ફેબ્રુઆરી દરમિયાન મફતમાં ફાસ્ટૈગ ઉપલબ્ધ કરાવી રહી છે. ઓછોરિટીની તરફથી ફાસ્ટેગના 100…
