ગુજરાત બેંક વર્કર યુનિયન રાજકોટ જોઈન્ટ સેક્રેટરી)એ જણાવ્યું હતું કે, 4 વખત સરકારી બેંકોના વિલીનીકરણ અને પડતર માંગણીઓના મુદ્દે હડતાળ થઈ ચૂકી છે. જોકે, સરકાર દ્વારા તે મુદ્દે કોઈ યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન 3 હડતાળનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ હડતાળ 31મી જાન્યુઆરી અને 1લી ફેબ્રુઆરીના દિવસે થશે. જ્યારે 11થી 13 માર્ચે બીજી હડતાળ અને 1લી એપ્રિલથી અનિશ્ચિતકાળ માટે હડતાળનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.
Related Posts
*મોટેરા સ્ટેડિયમ પાસે ભેખડ ધસી પડતા બે લોકોના મોત*
અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પાસે ભેખડ ધસી છે. જેમા કામ કરતા બે શ્રમિકોના મોત થયા છે. મૃતક મનસુખભાઈ ડાભીની ઊંમર 25…
ઈલેક્ટ્રોથર્મ કંપનીના માલિક શૈલેષ ભંડારી વિરુદ્ધ વધુ એક ફરિયાદ
શૈલેષના ભાઈ મૂકેશ ભંડારીએ નોંધાવી ફરિયાદ 200 કરોડની લોન કૌભાંડમાં ઈલેક્ટ્રોથમના માલિક શૈલેષ ભંડારી વિરુદ્ધ ફરિયાદ પોતાના ભાઈની ખોટી સહીઓ…
PM મોદીના નેતૃત્વમાં યોજાયેલી હાઈ લેવલ મીટિંગમાં ત્રણ નામ શોર્ટ લિસ્ટ
ન્યુ દિલ્હી CBIના નવા બોસની પસંદગી PM મોદીના નેતૃત્વમાં યોજાયેલી હાઈ લેવલ મીટિંગમાં ત્રણ નામ શોર્ટ લિસ્ટ UPના DGP, SSBના…
