Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા.06/11/2020*

*મંત્રી બન્યા જમીન દલાલ* વડોદરા સેવાસદન દ્વારા પ્લોટની હરાજી વિવાદમાં આવી છે. ગુજરાત રાજ્યના મંત્રી યોગેશ પટેલે સંગમ પાસેના પ્લોટની…

પોપ્યુલર બિલ્ડર રમણ પટેલે કરી જામીન અરજી. મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં કરી રેગ્યુલર જામીન અરજી.

પોપ્યુલર બિલ્ડર રમણ પટેલે કરી જામીન અરજી મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં કરી રેગ્યુલર જામીન અરજી વસ્ત્રાપુર પોલીસ મથકમાં થઈ હતી ફરિયાદ…

નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૪ સહિત કુલ ૧૫ પોઝિટિવ કેસ નોંધાયા.

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૬૫૭, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૬૧૨ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૪૬ દરદીઓ સહિત પોઝિટિવ…

बिहार के भागलपुर में गंगा नदी में यात्रियों से भरी एक नाव पलट गई। बताया जा रहा है कि नाव पर करीब 50 लोग सवार थे।

बिहार के भागलपुर में गंगा नदी में यात्रियों से भरी एक नाव पलट गई। बताया जा रहा है कि नाव…

પાટણમા કરુણા એનિમલ ૧૯૬૨ ની ટીમ એ એક શ્ર્વાનના ગલુડિયાને ઘટના પર જ તત્કાલ ઓપરેશન હાથ ધરી ને બચાવ્યું.

પાટણ બાબુના બંગ્લા પાસે એક શ્ર્વાન એ શ્ર્વાન ગલુડિયા પર ઘાતક હુમલો કરી ને તેને ગંભીર ઈજા પહોંચાડતા સ્થાનિક નાગરિકો…

સ્વાસ્થ્ય નું ધ્યાન પણ મતનું દાન પણ….

રાજ્યમાં યોજાઈ રહેલા પેટા ચૂંટણી મતદાનમાં દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા ના મતદારો કોરોના સંક્રમણ સામે પૂરતી સાવચેતી સાથે ઉત્સાહ ભેર…

સદભાવના વૃધ્ધાશ્રમ દ્રારા હાલમાં જ શહીદ થયેલા સ્વ.રઘુભાઈ બાવળીયાના પરીવારને ૧૦ લાખ રૂપીયાની ઋણ સ્વીકાર નિવી અર્પણ કરશે.

ગુજરાતના શહીદ પરીવારોને ભવિષ્યમાં પણ આ જ રીતે નત મસ્તકે સંસ્થા ઉપયોગી થશે. હાલમાં જ ચોરવિરાજી ગામના રઘુભાઈ બાવળીયા તા.…

બીજે દિવસે આજે સાંસદ મનસુખવસાવા અને જીલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ દેસાઇએ સીસોદરા ગામનીમૂલાકાત લીધી.

અને લીઝનો પ્રશ્ન ઉકેલવાની ખાત્રી આપી ભુખહડતાલ પર ઉતરેલી મહીલાઓને પારણા કરવા જણાવતા મહીલાઓએ પારણા કરવાનો ઇન્કાર કર્યો. જયા સુધી…