જામનગર: ઇન્ડિયન એરફોર્સથી મળતી માહિતી મુજબ , રાફેલ એરક્રાફ્ટ ભારત પહોંચી ગયા છે . રાત્રે 8.14 કલાકે જામનગર એરબેઝ પર લેન્ડિંગ કર્યું હતું. મહત્વનું છે કે , 3 રાફેલ ફાઈટર પ્લેનએ ફ્રાન્સથી સીધા જ જામનગર આવ્યા છે . ફ્રાન્સથી 7364 કિલોમીટરની સફર ક્યાંય પણ અટક્યા વિના પુરી કરવામાં આવી છે . રાફેલા આવતાંની સાથે ભારતમાં રાફેલની સંખ્યા 8 થઈ ગઇ છે . આ પ્લેન આજે અંબાલા જવા રવાના થશે .
Related Posts
*રાધનપુર ખાતે ટી.બીના દર્દી સાથે આરોગ્ય કાર્યકર દ્વારા જન્મ દિવસની અનોખી ઉજવણી કરાઈ…*
*રાધનપુર ખાતે ટી.બીના દર્દી સાથે આરોગ્ય કાર્યકર દ્વારા જન્મ દિવસની અનોખી ઉજવણી કરાઈ…* એબીએનએસ, : રાધનપુર એસ.ડી.એચ. હોસ્પિટલ…
*સાંતલપુરના ધોકાવાડા ગામમાં UGVCLની ઘોર બેદરકારી આવી સામે..જીવંત વીજ વાયર સાથે વીજપોલ મકાન પર પડ્યો..*
*સાંતલપુરના ધોકાવાડા ગામમાં UGVCLની ઘોર બેદરકારી આવી સામે..જીવંત વીજ વાયર સાથે વીજપોલ મકાન પર પડ્યો..* એબીએનએસ, પાટણ: સાંતલપુર તાલુકાના ધોકાવાડા…
જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ બહાદુરસિંહ વસાવાએ ભરૂચના સાંસદ મનસુખ ભાઈને પત્ર લખ્યો..
.25 વર્ષ પહેલા મૂળ મોસ્કુટની બેંકનું મકાન ધરાશાયી થતાં બેંક ઓફ બરોડા શાખા મોસ્કુટને દેડિયાપાડા શિફ્ટ કરી હતી. જેને કારણે…
