જામનગર: ઇન્ડિયન એરફોર્સથી મળતી માહિતી મુજબ , રાફેલ એરક્રાફ્ટ ભારત પહોંચી ગયા છે . રાત્રે 8.14 કલાકે જામનગર એરબેઝ પર લેન્ડિંગ કર્યું હતું. મહત્વનું છે કે , 3 રાફેલ ફાઈટર પ્લેનએ ફ્રાન્સથી સીધા જ જામનગર આવ્યા છે . ફ્રાન્સથી 7364 કિલોમીટરની સફર ક્યાંય પણ અટક્યા વિના પુરી કરવામાં આવી છે . રાફેલા આવતાંની સાથે ભારતમાં રાફેલની સંખ્યા 8 થઈ ગઇ છે . આ પ્લેન આજે અંબાલા જવા રવાના થશે .
Related Posts
*પાલનપુર ખાતે માહિતી નિયામક કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા સંદર્ભે બેઠક યોજાઈ*
*પાલનપુર ખાતે માહિતી નિયામક કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા સંદર્ભે બેઠક યોજાઈ* બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માહિતી…
*ગુજરાતની ૫૮ ડ્રોન દીદીએ માત્ર ૯ માસમાં જ ૮,૦૦૦ એકરથી વધુ જમીનમાં ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો*
*ડ્રોન દીદી: હવે મહિલાઓના હાથમાં જોવા મળશે ડ્રોન ટેકનોલોજીની કમાન* *ગુજરાતની ૫૮ ડ્રોન દીદીએ માત્ર ૯ માસમાં જ ૮,૦૦૦ એકરથી…
અબુધાબી થી અમદાવાદ આવતી એક મહિલા પેસેન્જરની એરપોર્ટ કસ્ટમ્સે તપાસ કરતાં સેનેટરી પેડમાં રૂ.49 લાખનું સોનું છુપાવીને લાવેલી મહિલા પકડાઈ
એરપોર્ટ પર છેલ્લા 10 દિવસમાં સોનાની દાણચોરીનો આ ત્રીજો કેસ પકડાયો છે અબુધાબીથી અમદાવાદ આવતી એક મહિલા પેસેન્જરની એરપોર્ટ…
