Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

કાકા એટલે પ્રેમનો છલોછલ સાગર”- જયેશ શ્રીમાળી પાલિયડ.

મારા કાકા એટલે પ્રેમનો છલોછલ સાગર” આ સંસારમાં ઘણાં બધાં લેખકો,કવિઓ અને સાહિત્યકારોએ માં,બાપ,ભાઈ-બહેન,દાદા-દાદી,મામા-મામી વિષે ઘણું બધું લખ્યું છે.આજ હું…

ગુજરાતની ‘ધારાવી’ ગણાતી રામાપીર ટેકરાની ઝૂપડપટ્ટીમાં નોંધાયો છે. આ ઝૂપડપટ્ટીને રાજ્યની સૌથી મોટી ઝૂપડપટ્ટી માનવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં અત્યારસુધીમાં 590 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંનો એક કેસ ગુજરાતની ‘ધારાવી’ ગણાતી રામાપીર ટેકરાની ઝૂપડપટ્ટીમાં નોંધાયો છે. આ…

જાણો, તમારો વિસ્તાર કયા ઝોનમાં છે.?

*રેડ ઝોન :-* દરિયાપુર, કાલુપુર, જમાલપુર, શાહપુર, ખાડિયા, નવરંગપુરા, મકતપુરા, દાણીલીમડા, બહેરામપુરા *ઓરેન્જ ઝોન :-* નિકોલ, ઓઢવ, ગોમતીપુર, પાલડી, નારણપુરા,…

અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં હોબાળો કોરોના વોર્ડ માં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ નો હોબાળો …

અમદાવાદ અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં હોબાળો કોરોના વોર્ડ માં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ નો હોબાળો …

*ગુજરાતના વૈજ્ઞાનિકોને કોરોના બાબતે મળી સૌથી મોટી સફળતા, સમગ્ર દુનિયા માટે આશા જાગી*

કોરોના સામેની લડાઇમાં ગુજરાતના વૈજ્ઞાનિકોને સૌથી મોટી સફળતા મળી છે. ગુજરાત સરકારના ગુજરાત બાયોટેકનોલોજી રિસર્સ સેન્ટરે કોરોનાનું વંશસુત્ર શોધ્યું છે.…

લોકડાઉનમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે પાલિતાણાના શિક્ષકોની અનોખી પહેલ*

સરકારી શાળાઓ બંધ છે, પરંતુ પાલીતાણા તાલુકાના સરકારી શાળાના શિક્ષકો તેમના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે માટે ઓનલાઇન ટેસ્ટ લઈ…

*નહીં જાય નોકરી મળતી રહેશે સેલેરી*

નોકરી નહીં જાય અને દરેક કર્મચારીઓને મળશે વેતન મળશે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉન વખતે કોઈ પણ શિક્ષક અથવા…